________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૨.
પ્રશમરતિ આ ૨૫ [૨૧+૪ સિવાયની ૬૬ કર્મપ્રકૃતિ બંધ અને ઉદય-બંનેની અપેક્ષાએ પરાવર્તમાન છે.
ઉદયની અપેક્ષાએ મિશ્રમોહનીય અને સમ્યક્ત મોહનીય-આ બે ગણવાથી ૯૩ પ્રકૃતિ પરાવર્તમાન છે.
જે કર્મપ્રકૃતિઓ બંધાતી હોય કે ઉદયમાં આવતી હોય ત્યારે બીજી કોઈ બંધાતી કે ઉદયમાં આવેલી પ્રકૃતિ રોકી ન શકે તેને અપરાવર્તમાન કર્યપ્રકૃતિ કહેવાય. આવી ૨૯ કર્મપ્રતિ છે; તેના નામ નીચે પ્રમાણે છે :
પ-જ્ઞાનાવરણ પરાઘાત ઉપઘાત પ-અંતરાય
તીર્થકર વર્ણાદિ-૪ ૪-દર્શનાવરણ
ઉચ્છવાસ
કાર્મણ-શરીર મિથ્યાત્વ મોહ અગુરુલઘુ ભયમોહ
નિર્માણ જુગુપ્સા મોહ તૈજસ
૧૫. "પલ્યોપમ પલ્ય” એટલે પ્યાલો. પ્યાલાની ઉપમાવાળું સંખ્યાનું માપ-તનું નામ પલ્યોપમ, પિલ્ય+ઉપમા પલ્યોપમાં કાળ, આયુષ્ય, ભવસ્થિતિ, દીપ, સમુદ્ર, પૃથિવીકાયાદિ જીવો વગેરેની સંખ્યા...માપ સમજવા માટે “પલ્યોપમના માપની જરૂર પડે છે. જ્યાં ગણિતના આંકડાઓ પહોંચી શકતા નથી ત્યાં આ પલ્યોપમથી આગળ વધીને સાગરોપમથી). સંખ્યાનો નિર્ણય કરવામાં આવે છે. પ્રસ્તુતમાં સૌપ્રવેશ' ગ્રંથના આધારે પલ્યોપમની સમજ આપવામાં આવે છે :
ત્રણ પ્રકારના પલ્યોપમ : ૧. ઉદ્ધાર પલ્યોપમ. (સૂક્ષ્મ અને બાદરા ર. અદ્ધા પલ્યોપમ સૂિક્ષ્મ અને બાદર
૩. ક્ષેત્ર પલ્યોપમ. સૂમ અને બાદર) २०६. नाणंतरायदंसणचक्कं परघायतित्थउस्सासं। .
मिच्छभयकुच्छ धुवबंधिणीउ नामस्स अपरियत्ता ।।२०।। - पंचसंग्रहे। द्वार-३ ર૦૭. કારિકા ૨૨૨૨૨૩
For Private And Personal Use Only