________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૩
હેતુ અને નય निश्चयनय-व्यवहारनयः "तात्त्विकार्थाभ्युपगमपरस्तु निश्चयः।'
-जैन तर्कभाषा નિશ્ચયનય તાત્ત્વિક અર્થનો સ્વીકાર કરે છે. ભ્રમરને આ નય પંચવર્ણના માને છે. પાંચ વર્ણના પુદ્ગલોથી તેનું શરીર બનેલું હોવાથી ભ્રમર તાત્ત્વિક દૃષ્ટિએ પાંચ વર્ણનો છે. અથવા તો નિશ્ચયનયની પરિભાષા આ પ્રમાણે પણ કરાય છે : સર્વનામતાર્થગ્રાહી નિરય: સર્વ નયન અભિમત અર્થ ગ્રહણ કરનાર નિશ્ચયનય છે.
પ્રશ્ન: સર્વનય-અભિમત અર્થને ગ્રહણ કરતાં તે પ્રમાણ” કહેવાશે. નયત્વનો વ્યાઘાત નહીં થાય?
ઉત્તર : નિશ્ચયનય સવિનય અભિમત અર્થન ગ્રહણ ફરે છે છતાં તે તે નયને અભિમત સ્વ-અર્થની પ્રધાનતાનો સ્વીકાર કરે છે, માટે તેમાં અન્તર્ભાવ પ્રમાણ માં નહિ થાય.
સોવરિદ્વાનુવાપરો વ્યવનય [’ આ લોકોમાં પ્રકાર નું અનુસરણ કરનાર વ્યવહારનય છે, જેમ લોકોમાં ભ્રમર કાળો કહેવાય છે તો વ્યવહારનય પણ ભ્રમરને કાળો માને છે. અથવા “નયનતાર્થનાથી વવ:' કોઈ એક નયના અભિપ્રાયને અનુસરનાર ‘વ્યવહારનય છે.
ज्ञाननय-क्रियानयः 'જ્ઞાનમાત્રપ્રાધાન્ય મ્યુનિપરા જ્ઞાનના ' માત્ર જ્ઞાનની પ્રધાનતા માનનાર જ્ઞાનનય કહેવાય છે.
' ચિત્રપ્રાધાન્યાખ્યુvTHપૂરા ' માત્ર ક્રિયાની પ્રધાનતાન સ્વીકારનાર ક્રિયાય કહેવાય છે. સુત્રાદિ ચાર નય ચારિત્રરૂપ ક્રિયાની જ પ્રધાનતા માને છે. કારણ કે ક્રિયા જ મોક્ષના પ્રત્યે અવ્યવહિત કારણ છે. શૈલેશી” ક્રિયા પછી તુરત જ આત્મા સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે.
નંગમ, સંગ્રહ અને વ્યવહાર-આ ત્રણ નયો યદ્યપિ જ્ઞાનાદિ ત્રણાને મોક્ષનું કારણ માને છે, પરંતુ ત્રણના સમુદાયને નહીં, પરંતુ જ્ઞાનાદિન ભિન્ન ભિન્ન રીતે મોક્ષના કારણ તરીકે સ્વીકારે છે. જ્ઞાનાદિ ત્રણાથી જ મોક્ષ થાય, તેવા નિયમ આ નયાં માનતા નથી. જો એમ માને તો તે “નય' નય ન રહે. નયત્વનો વ્યાઘાત થઈ જાય.
આ છે જ્ઞાન -ક્રિયાનનું સંક્ષિપ્ત સ્વરૂપ.
For Private And Personal Use Only