________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
જીવાત્મા કષાયી ક્યારે ? પડશે. એ દ્રષદુશ્મન સામે જે ગેમંદાનમાં જય-જયકાર જગાવવા જળોની જેમ ચીટકી પડવું પડશે.
વૈષના ધખધખતા અંગારમાં બળઝળી ગયેલી મૈત્રી-કરુણાને સજીવન કરવા અપ્રતિમ સાહસ ખેડવું પડશે. પદુશ્મનની પકડ ઢીલીઢસ કરી નાંખવા માટે આત્માએ સાબદા બનીને પૂર્ણ ખુમારી સાથે ઊભા થવું પડશે. દેશના નવ પાંખિયા અકળ આક્રમણની સામે સતત સાવધાન બન્યા રહેવું પડશે. નવ નવ મોરચે તમારે અડીખમ યોદ્ધા બનીને ઝઝુમવાનું છે! એક પણ મોરચે જો શત્રુ ફાવી ગયો તો તે તમારો ખુરદો બોલાવી દેશે.
આત્મપ્રદેશમાંથી વીણી વીણીને દ્વેષ-શત્રુને બહાર ધકેલી દેવા માટે, માત્ર ઇચ્છા કે ભાવનાથી નહીં ચાલે, માત્ર વિચાર કરવાથી નહીં ચાલે, એના માટે તો મન-વચન-કાયાથી મચી પડવું જોઈશે. વૈરાગ્યભાવનાને લાવવા અને સ્થિર કરવા માટે આજીવન પુરુષાર્થ કરવો પડશે. અરે, અનેક જન્મો સુધી યુદ્ધ જારી રાખવું પડશે, ત્યારે તેષવિજેતા આત્મભૂમિના સાર્વભૌમ સમ્રાટ બની શકશો.
હેપની ઓળખાણ કરાવીને, એ દ્વેષને જીવ કેવી રીતે પરવશ બની જાય છે, તે સમજાવવા આગળ કહે છે
જીવાભા ૬ષાથી કયારે? रागद्वेषपरिगतो मिथ्यात्वोपहतकलुषया दृष्ट्या । पञ्चाश्रवमलवहुलातरौद्रतीवाभिसन्धानः ।।२०।। कार्याकार्यविनिश्चयसंक्लेशविशोधिलक्षणेमूढः । आहारभयपरिग्रहमैथुनसंज्ञाकलिग्रस्त: ।।२१।। क्लिष्टाष्टकर्मबन्धनबद्धनिकाचितगुरुर्गतिशतेषु । जन्ममरणैरजस्त्रं बहुविधपरिवर्तनाभ्रान्तः ।।२२।।
दुःखसहस्रनिरन्तरगुरुभाराक्रान्तकर्षित: करुणः ।
विषयसुखानुगततृषः कषायवक्तव्यतामेति ।।२३।। અર્થ : (૧) રાગ-દ્વપના પરિણામવાળો (૨) મિથ્યાત્વથી કલુપિત બુદ્ધિ વડે પ્રાણાતિપાતાદિક પાંચ આશ્રયો દ્વારા કર્મબંધથી વ્યાપ્ત (૩) આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની પ્રકૃષ્ટ અભિસન્ધિવાળ અિભિપ્રાયવાળો [૨૦].
For Private And Personal Use Only