________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
પ્રશમરતિ તેજસ શરીર :
આ શરીર સર્વે સંસારી જીવોને હોય. આ શરીરનું પ્રયોજન : શાપ આપવો, અનુગ્રહ કરવો, ભોજન પચાવવું. કેવળી-સમુધાત વખતે આ શરીર લોકાકાશ જેવડું હોય છે,
મરણાન્ત-સમુઘાત વખતે સર્વ પ્રાણીઓની તેજસ-શરીરની અવગાહના પોતપોતાના શરીરની જાડાઈ-પહોળાઈ પ્રમાણ હોય છે.
મનુષ્યોના તેજસ શરીરની અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમાં ભાગ અને ઉત્કૃષ્ટથી મનુષ્ય ક્ષેત્રથી લોકાન્ત સુધી. કાર્પણ શરીર ઃ * આ શરીર સર્વે સંસારી જીવોને હોય,
છે આ શરીરનું પ્રયોજન : એક ભવમાંથી બીજા ભવમાં ગમન કરતા આત્માને સહાય.
કેવળી-સમુદ્દઘાત વખતે આ શરીર લોકાકાશ જેવડું બને. એ અત્યંત સૂક્ષ્મ.
- મરણાત્ત સમુદૂધાત વખતે તેજસ-કાશ્મણ બંને શરીર ઉત્પત્તિસ્થાન સુધી લાંબા હોય, પોતપોતાના સ્થાને સ્વ-શરીર જેવડાં હોય.
દારિક શરીર કરતાં તૈજસ અને કામણ શરીર અનન્તગુણ હોય છે એ બંનેની સંખ્યા સમાન છે.
જુશ્રેણિ : આ ત્રણ શરીરનો, અયોગી ગુણસ્થાનકના ચરમ સમયે ત્યાગ કરીને, સ્પર્શરહિત ઋજુ શ્રેણિથી એક જ સમયમાં વિગ્રહરહિત.. અપ્રતિહત ગતિથી ઉપર જાય છે...
પ્રશ્ન : આત્મા શરીરનો ત્યાગ કેવી રીતે કરે છે? ઉત્તર : '''શરીરમાંથી જીવન નીકળવાનાં પાંચ વાર છે : પગેથી નીકળે,
१५३. पंचविहे जीवरस णिज्जाणभग्गे पन्नत्ते-पाएहिं ऊरूहि उरेणं सिरेणं सव्यगेहिं । पाएहिं निज्जायमाणे निरयगामी भवति। उरूहिं निज्जायमाणे तिरियगामी भवति । उरेणं निज्जायमाणे मणुयगामी भवति । सिरेणं निज्जायमाणे देवगामी भवति । सव्वंगेहिं निज्जायमाणे सिद्धिगतिपज्जवसाणे पण्णत्ते । - स्थानांगसूत्रे/स्थान-५
For Private And Personal Use Only