________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪૬
પ્રશમતિ
સપૃથકત્વમાં ભાવાની અનેકતા હોય છે. એક દ્રવ્યના ચિંતનમાંથી બીજા દ્રવ્યના ચિંતનમાં જાય, એક ગુણના ચિંતનમાંથી બીજા ગુણના ચિંતનમાં જાય, એક પર્યાયના ચિંતનમાંથી બીજા પર્યાયના ચિંતનમાં જાય.
૧૧૩
૧૧૭
www.kobatirth.org
સવિતર્ક એટલે શ્રુતચિંતા, પોતાના શુદ્ધ આત્માનુભૂત ભાવદ્યુતના આલંબને જે ભાવજલ્પ-અન્તર્જલ્પ ચાલે તેને સવિતર્ક કહેવાય.
11/
સવિચાર એટલે સંક્રમ, ભાવોનો સંક્રમ. એક અર્થના ચિંતનમાંથી બીજા અર્થના ચિંતનમાં જાય, એક શબ્દના ચિંતનમાંથી બીજા શબ્દના ચિંતનમાં જાય અને એક યોગ પરથી બીજા યોગ ઉપર જાય. [આ યોગ મન-વચન કાયાના સમજવાના.]
આ રીતે ‘પૃથક્ક્સ-વિતર્ક-સવિચાર ' નામનું પહેલું શુક્લધ્યાન ધ્યાયા પછી, એ મહાત્મા બીજા શુક્લધ્યાનમાં પ્રવેશ કરે છે. બીજું શુક્લધ્યાન પણ ત્રણ પ્રકારનું હોય છે. એકત્વ, સવિતર્ક અને અવિચાર
11
૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“એકત્વ એટલે માત્ર પોતાના આત્મદ્રવ્યનું ચિંતન કરે, અથવા એક જ પર્યાયનો વિચાર કરે, અથવા એક ૪ ગુણનું ચિંતન કરે.
1''
"સવિતર્ક એટલે ભાવદ્યુતના આલંબને પોતાના શુદ્ધાત્માનું ચિંતન કરું. અવિચાર એટલે શબ્દ, અર્થ અને યોગોમાં સંક્રમ કર્યા વિના કોઈ એક શબ્દનું કે અર્થનું અથવા યોગનું ચિંતન કરે.
‘એકત્વ-સવિતર્ક-અવિચાર' નામનું બીજું શુક્લધ્યાન ધ્યાવતાં આત્મા
११६. द्रव्याद् द्रव्यान्तरं याति गुणाद् याति गुणान्तरम् । पर्यायादन्यपर्याय, सपृथक्त्वं भवत्यतः ।।
११७. स्वशुद्धात्मानुभूतात्मभावश्रुताऽवलम्यनात् । अन्तर्जल्पो वितर्कः स्याद् यस्मिंस्तत् सवितर्कजम् ! | ११८. अर्थादर्थान्तरे शब्दाच्छब्दान्तरे च संक्रमः । योगाद्योगान्तरे यत्र सविचारं तदुच्यते ।। ११९. निजात्मद्रव्यमेकं वा पर्यायमथवा गुणम् ।
निश्चलं चिन्त्यते यत्र तदेकत्वं विदुर्बुधाः । १२०. निजशुद्धात्मनिष्टं हि भावश्रुतावलम्बनात् । चिन्तनं क्रियते यत्र सवितर्क तदुच्यते ।। १२१. यद्व्यंजर्थयोगेषु परावर्त्तविवर्जितम् ।
गुणस्थानक क्रमारोह
चिन्तनं तदविचारं स्मृतं सद्धयानकोविदैः । । गुणस्थानक क्रमारोहे
-
For Private And Personal Use Only