________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવતત્વ
जीवाजीवा: पुण्यं पापास्त्रवसंवराः सनिर्जरणाः ।
वन्धो मोक्षश्चैते सम्यक् चिन्त्या नवपदार्थाः ।।१८९ ।। અર્થ : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા. બંધ અને મોક્ષ, આ નવ પદાર્થોનું સારી રીતે ચિત્તન કરવું જોઈએ.
વિવર : આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે મુમુક્ષુ આત્માઓએ ‘નવા તત્ત્વોને જાણવાં જોઈએ અને એ તત્ત્વોનું ચિંતન-મનન કરવું જોઈએ. સર્વજ્ઞના ધર્મશાસનનાં આ મૂળભૂત તત્વો છે. બધાં શાસ્ત્રોગ્રન્થો અને આગમાં આ નવ તત્ત્વોનો વિસ્તાર છે. અહીં ગ્રન્થકારે આ કારિકામાં એ નવ તત્ત્વોમાં નામ બતાવ્યાં છે અને અનુરોધ કર્યો છે કે : આ નવ તત્ત્વો પર ઊંડાણથી ચિતન કરજો.
આ નવ તત્ત્વોની સંક્ષિપ્ત વ્યાખ્યા આ પ્રમાણે છે : * ૧ જીવ : આયુષ્યકર્મના યોગે જે જીવ્યો, જીવે છે અને જીવશે, તેને જીવ કહેવાય.
જે માણો બળ, ઇન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોચ્છુવાસ) ના આધારે જીવ્યો છે, જીવે અને જીવશે, તેને જીવ કહેવાય. બળ-ઇન્દ્રિય-આયુષ્ય અને શ્વાસોચ્છવાસ ‘દ્રવ્યપ્રાણ” કહેવાય. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એ “ભાવપ્રાણ” કહેવાય.
૨. અજીવઃ જેમાં દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ ન હોય તેને સજીવ કહેવાય. ૩. પુણ્ય : જેનો ઉદય શુભ હોય છે તેવી ૪૨ કર્મપ્રકૃતિ. ૪. પાપ ઃ જેનો ઉદય અશુભ હોય છે તેવી ૮૨ કર્મપ્રકૃતિ. પ. આરવ : શુભ અને અશુભ કર્મ ગ્રહણ કરવાના હેતુઓ. , સંવર : આસ્વવોનો નિરોધ. ૭. નિર્જરા : પૂર્વબદ્ધ કર્મોનો તપશ્ચર્યાથી કે ભોગવટાથી નાશ.
૮. બંધ : કર્મ-પુગલો સાથે જીવપ્રદેશનો એકાત્મ સંબંધ. २२. 'जीव प्राणधारणे अजीवन् जीवन्ति जीविष्यन्ति आयुर्योगेनेति निरूक्तवशाद् जीवाः ।
- નીવવાર રીયામ
जीवति जीविष्यति जीवितपूर्वो वा जीवः । - ‘पंचास्तिकाय' टीकायाम् २३. पाणेहिं चदुहिं जीवदि जीवरसदि जो हु जीविदो पुव्यं ।।
सो जीवों, पाणा पुण बलमिंदियमाऊ-उस्सासो ।।३०।। - पंचारित कार्य
For Private And Personal Use Only