________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ વગેરેની સૂઝ જૈમન નથી હોતી તેઓ એન્જિનિયર પાસે જાય છે, આર્કિટેક્ટ પાસે જાય છે, એમને પૈસા આપીને યોજના-પ્લાન વગેરે મેળવે છે.
કર્મોની જાળને, એની રચનાને, એની બનાવટ વગેરે સમજાવનારા જ્ઞાની અને બુદ્ધિમાન પુરુષો આપણ નિફટમાં જ છે. એ અંગેનું વ્યવસ્થિત માર્ગદર્શન આપનારા ગ્રંથો પણ આપણને આ કાળમાં મળે છે! અપ્રમત બનીને, પ્રશમરસમાં લીન બનીને આ બધું કરવાનું છે, તો જ પ્રયત્ન સફળ થાય.
ofસાધકoળી ૧3 વિશેષતાઓ अस्य तु मूलनिवन्धं ज्ञात्वा तच्छेदनोद्यमपरस्य । दर्शनचारित्रतपः स्वाध्यायध्यानयुक्तस्य ।। ९ ।।
प्राणवधानृतभाषणपरधनमैथुनममत्वविरतस्य । नवकोट्युद्गमशुद्धोज्छमात्रयात्राधिकारस्य ।।६० ।।
जिनभाषितार्थसद्भाविनो विदितलोकतत्त्वस्य । अष्टादशशीलाङ्गसहस्रधारणकृतप्रतिज्ञस्य ।।६१ ।।
परिणाममपूर्वमुपागतस्य शुभभावनाध्यवसितस्य । अन्योन्यमुत्तरोत्तरविशेषमभिपश्यतः समये ।।२।।
वैराग्यमार्गसंप्रस्थितस्य संसारवासचकितस्य ।
स्वहितार्थाभिरतमतेः शुभेयमुत्पद्यते चिन्ता ।।६३ ।। અર્થ : આનું (દીપસમૂહની જાળનું) મૂળ કારણ જાણીને - (૧) તેનો ઉચ્છેદ કરવા ઉદ્યમશીલ બનવાન, (૨) દર્શન-ચારિત્ર-તપ-સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્તન, પ૯].
(3) હિંસા-અસત્યવચન-પરધનહરા-મંથનસેવન અને પરિગ્રહથી વિરક્તને (૪) નવોટિશુદ્ધ, ઉદ્ગમશુદ્ધ અને ઉછવૃત્તિથી યાત્રા (સંયમયાત્રા)નો જેમને અધિકાર છે, તેમને, કol.
(૫) જિનકથિત અર્થના સભાવને ભાવનારને (૬) લોકના પરમાર્થને જાણનારને (૭) અઢાર હજાર શીલાંગના ઘારકને અને એનું પાલન કરવાની જેણે પ્રતિજ્ઞા કરી છે, તેને, (૧૧)
For Private And Personal Use Only