SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ર વિષધરસ્ફલિંગ નામના મંત્રને કંઠને વિષે ધારણ કરે છે, તેના (દુષ્ટ) ગ્રહ, રોગ, મરકી (અ) દુષ્ટ જ્વર-તાવ શાન્તિ પામે છે. ૨ ચિટ્ટી દૂરે મંતો, તુક્ઝ પણામો વિ બહુફલો હોઈ . નરતિરિએ સુ વિજીવા, પાવંતિ ન દુખ-દોગચ્ચાર અર્થ - (એ) મંત્ર દૂર રહો, તમને નમસ્કાર કરવો તે પણ ઘણું ફળ આપનાર થાય છે. (તે) જીવો મનુષ્ય અને તિર્યંચને વિષે પણ દુઃખ અને દારિત્ર્ય પામતા નથી. ૩ તુહ સમ્મત્તલદ્ધ, ચિંતામણિ-કપ્પપાયવળ્યહિએ પાવંતિ અવિઘેણું, જીવા અયરામર ઠાણે જા અર્થ - ચિંતામણિરત્ન (અને) કલ્પવૃક્ષથી અધિક મહિમાવાળું એવું તમારું સમ્યગુદર્શન (સમકિત) પાયે છતે (ભવ્યો જીવો અજર અમર (મોક્ષ) સ્થાનને નિર્વેિદનપણે પામે છે. ૪ ઇઅ સંયુઓ મહાયસ! ભત્તિબ્બરનિઝ્મરણ હિયણ / તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ!પો. ૧ દોહઞ ઇતિ પાઠાન્તરે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy