SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૯ વાનાં પડિલેહવાં, જમ્યા હોય તેમણે ઇરિયાવહિયં પડિક્કમવા. પછી ખમાળ દઈ “ઇચ્છકારી ભગવત્ પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી” એમ કહીને વડીલનું એક વસ્ત્ર પડિલેહવું. પછી ખમાળ ઇચ્છાઉપાધિ મુહપત્તિ પડિલેહું? ઇચ્છું કહી મુહપત્તિ પડિલેહીને ખમાળ ઇચ્છા સઝાય કરું? ઇચ્છે કહી નવકાર ગણીને મન્ડજિણાણની સઝાય ઉભડક પગે બેસીને કહેવી પછી ખાધું હોય તો વાંદણાં દઈને પાણહારનું પચ્ચકખાણ કરે (ચૌવિહાર ઉપવાસવાળાઓએ તો પચ્ચખાણ કરવાનું નથી પણ પ્રભાતે તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ લીધું હોય અને પાણી ન પીધું હોય તો આ વખતે ચૌવિહારનું પચ્ચકખાણ કરે) પછી ખમાળ ઇચ્છા ઉપધિ સંદિસાહું ઇચ્છું ખમાળ ઇચ્છા ઉપધિ પડિલેહું ? ઈચ્છે કહી પ્રથમ પડિલેહતાં બાકી રહેલ વસ્ત્રોની પડિલેહણા કરે. તેમાં રાત્રિ પોસહ કરનાર પ્રથમ કામળી, પડિલેહ પડિલેહણ થઈ રહે એટલે સર્વ ઉપધિ (વસ્ત્રાદિ) લઈને ઉભા થાય એટલે એક જણ ડંડાસણ લાવી, પડિલેહી, ઇરિયાવહી પડિક્કમી, કાજો લઈ શુદ્ધ કરી, ઇરિયાવહિ પડિક્કમીને વિધિયુક્ત પરઠવે, પછી સર્વ દેવ વાંદે. માંડલાંની વિધિ રાત્રે વડીનીતિ, લઘુનીતિ વગેરે પરઠવવા યોગ્ય જગ્યા જોઈ આવીને, પ્રતિલેખન નિમિત્તે નીચે પ્રમાણે માંડલાં કરવાનાં છે. તેમાં પ્રથમ સંથારા પાસેની જગ્યાએ છ માંડલા કહેવાં. 2. ૧૩ીધા રસન્ને ક્યારે *સવારે ૩Uહિયારે 1. આઘાટ કારણે. 2. નજીકમાં. 3. વડીનીતિ. 4. લઘુનીતિ. 5. સહન ન થઈ શકે છે, અહીં પ્રમાર્જના કરું છું એ દરેક ઠેકાણે સંબંધ છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy