________________ પ૩ર પખિસૂત્ર કહું ? એમ કહી નવકાર ગણીને સાધુ હોય તો પફિખસૂત્ર કહે અને સાધુ ન હોય તો ત્રણ નવકાર ગણીને શ્રાવક વંદિતુ કહે પછી સુઅદેવયાની થોય કહેવી, પછી નીચે બેસી જમણો ઢીંચણ ઉભો રાખી, એક નવકાર ગણી, કરેમિ ભંતેo ઈચ્છામિ પડિ) કહી વંદિg કહેવું. પછી કરેમિ ભંતે ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો મે પખિઓ૦ તસ્સ ઉત્તરી) અન્નત્થ૦ કહીને બાર લોગસ્સનો કાઉસ્સગ ચંદેસુ નિમ્મલયરા સુધી કરવો, અથવા અડતાળીશ નવકારનો કાઉસ્સગ કરી પારીને પ્રકટ લોગસ્સ કહી. મુહપત્તિ પડિલેહીને વાંદણા બે દેવાં પછી ઇચ્છાકાઅદ્ભુઢિઓડહં સમત્તખામણેણં અભિંતર પફિખ ખામેઉં ? ઇચ્છે ખામેમિ પફિખ, એક પખાણું પનરસ રાઇઆણં પનરસ દિવસાણં જંકિંચિ અપત્તિઅં૦ કહી પછી ખમાસમણ દઈને ઇચ્છાકા પફિખ ખામણાં ખાણું? એમ કહી ખામણાં ચાર ખામવાં, પછી દેવસિય પ્રતિક્રમણમાં વંદિg કહ્યા પછી બે વાંદણાં દઈએ ત્યાંથી તે સામાયિક પારીએ ત્યાં સુધી સર્વ દેવસિયની પેઠે જાણવું, પણ સુઅદેવયાની થોયોને ઠેકાણે જ્ઞાનાદિ૦ની થોયો કહેવી, સ્તવન અજિતશાંતિનું કહેવું, સજઝાયને ઠેકાણે ઉવસગહર તથા સંસારદાવાની થોયો ચાર કહેવી અને લઘુશાંતિને ઠેકાણે હોટી શાન્તિ કહેવી. ઇતિ પકિખ પ્રતિકમણ વિધિ ચઉમાસી પ્રતિક્રમણની વિધિ એમાં ઉપર કહ્યા મુજબ પફિખની વિધિ પ્રમાણે કરવું પણ એટલું વિશેષ જે બાર લોગસ્સનો કાઉસ્સગ્નને ઠેકાણે વિશ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો અને પફિખ શબ્દને ઠેકાણે ચઉમાસી