________________ પ૩૧ ઇચ્છે આલોએમિ જો મે પક્રિખઓ અઇઆરો કઓ૦ કહી “ઇચ્છાકારેણ સંદિ૦ ભ૦ પકિખ અતિચાર આલોઉં? ઇચ્છે” એમ કહી અતિચાર કહિયે પછી “એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રી સમકિતમૂલ બાર વ્રત એકસો ચોવીશ અતિચાર માટે અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હુ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ” કહી સવ્વસ્સવિ પક્રિખઅ દુઐિતિએ દુષ્માસિઅ દુચ્ચિઢિા, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઇચ્છે તસ્સ મિચ્છા મિ દુક્કડ” કહી ઈચ્છકારી ભગવનું પસાય કરી પખિતપ પ્રસાદ કરોજી એમ ઉચ્ચાર કરીને આવી રીતે કહીયે; “ચઉત્થણ, એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીવિ, ચાર એકાસણાં, આઠ બેઆસણાં, બે હજાર સક્ઝાય, યથાશક્તિ તપ કરી પહોંચાડવો.” પછી પ્રવેશ કર્યો હોય તો, “પઇક્રિઓ કહીએ અને કરવો હોય તો “તહત્તિ કહીએ, તથા ન કરવો હોય તો અણબોલ્યા રહીએ. પછી વાંદણા બે દેવાં. પછી “ઇચ્છાકાળ અદ્ભુઠ્ઠિઓડયું પત્તેઅખામણેણં અભિંતરપફિખએ ખામેઉં ? ઇચ્છે ખામેમિ પકિખ, પનરસ દિવસાણું પનરસ રાઇઆણે જંકિંચિ અપત્તિયં કહી સકલ સંઘને " મિચ્છા મિ દુક્કડ' કહી વાંદરા બે દેવાં. પછી દેવસિઅ આલોઇઅ પડિકંતા ઈચ્છાકાસંદિo ભગવનું પકિખ “પડિક્કનું સમ્મ પડિક્કમામિ ઇચ્છે એમ કહી કરેમિ ભંતે સામાઇયં૦ કહી. ઇચ્છામિ પડિક્કમિઉં જો મે પખિઓ૦ કહેવું. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિo 1. ગુરુ પડિક્કમેહ કહે પછી. 2. તપ. 3. યથાશક્તિ કેટલાક બોલે છે. 4. એક પખાણું પનરસ દિવસાણું પનરસરાઈઆણં. 5. પખિએ પડિક્કમાવહ ! ગુરુ કહે સમં પડિકમેહ, શિષ્ય કહે “ઇચ્છ” સમ્મ પડિક્કમામિ.