________________
૨૯૧ કિત્તિ-મુત્તિ-જુત્તિ-ગુત્તિ-૫વર II દિત્તતા વંદ ઘેએ સવ્વલોઅ-ભાવિ અધ્ધભાવણે અ, પઈસમે સમાહિ૧૪ નારાયઓ
અર્થ :- હે સુર-અસુરના ઈન્દ્ર, ચંદ્ર અને સૂર્યને વંદન કરવા યોગ્ય, હે આરોગ્યવંત, પ્રીતિવંત, પ્રશસ્ય અને અત્યંત કાન્તિ યુક્ત રૂપવાળા હે ધમેલ! રૂપાના પાટ જેવી શ્વેત (અથવા શ્રેયસ એટલે ઘન-પ્રશસ્ય), નિર્મળ, સ્નિગ્ધ અને ઉજ્વળ છે દાંતની પંકિત (બે હાર) જેમની એવા ! હે શકિત, કીર્તિ, નિર્લોભતા, યુક્તિ (ન્યાયયુક્ત વચન) અને ગુપ્તિ (મન, વચન અને કાયાને નિયમમાં રાખવા) વડે શ્રેષ્ઠ! હે દેદીપ્યમાન તેજના સમૂહવાળા ! હે ધ્યાન કરવા યોગ્ય ! (અથવા જાજ્વલ્યમાન તેજવાળા, વંદન કરવા યોગ્ય, ધ્યાન કરવા યોગ્ય !) હે સર્વ લોકોએ જાણ્યો છે પ્રભાવ જેમનો એવા ! હે જાણવા યોગ્ય ! હે શાન્તિનાથ! મને સમાધિ (ચિત્તની સ્વસ્થતા) આપો. ૧૪.
શ્રી અજિતનાથની સ્તુતિ વિમલસસિ-કલાઈરેઅ-સોમં, વિતિમિર-સુર-કરાઇરેઅ-તે તિઅસવ
૧. ધેયસવ્વલોય પોષણ કરવા યોગ્ય છે સર્વલોક જેના વડે એવા, ભાવિઅધ્વભાવ (ભાવિત આત્મભવ.) જામ્યો છે આત્મારૂપ પદાર્થ જેણે એવા (આત્મગુણમાં રક્ત) અને ણેય (નેતા) સ્વામી એમ પદ નીકળે છે.
૨. સર્વ દેવતા મળી પોતાનું રૂપ એકત્ર કરી ભગવંતની ટચલી આંગળી પાસે મૂકે તો સુવર્ણ અને તાંબાના રૂપમાં જેટલું અંતર લાગે તેટલું ભગવંતના અને દેવતાના એકત્ર કરેલ રૂપમાં લાગે.