SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૨. પંચિંદિઅ સૂત્ર આચારને. શબ્દાર્થ પંચિંદિપ - પાંચ ઇન્દ્રિયોના- | પંચમહવય-પાંચ મહાવ્રતોએ વિષયોને. | જુવો - યુક્ત. સંવરણો - રોકનાર. પંચવિહાયાર - પાંચ પ્રકારનાત - તથા. નવવિહ- નવ પ્રકારની. પાલણ-સમન્થો - પાળવામાંબભચેર - બ્રહ્મચર્યની. ગુત્તિધરો-વાડને ધારણ કરનારા. | પંચસમિઓ - પાંચ પ્રકારનીચઉવિહ - ચાર પ્રકારના. સમિતિએ યુક્ત. કસાય - કષાયથી. તિગુત્તો - ત્રણ ગુણિએ સહિત. મુક્કો - મુકાએલા. છત્તીસગુણો - છત્રીશ ગુણોએઈઅ - એ. યુક્ત. અટ્ટારસગPહિ-અઢાર ગુણો વડે. | ગુરૂ - ગુરુ. સંજુરો - યુક્ત. મજઝ - મારા. સમર્થ પાંચ ઇન્દ્રિયના વિષયને સંવરનાર તેથી ૫ ગુણ, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગતિને ધારણ કરનાર તેથી નવ, ચાર પ્રકારના કષાય રહિત તેથી ચાર, પાંચ મહાવ્રતના પાંચ, પાંચ આચારના પાંચ, પાંચ સમિતિ અને ત્રણ ગુક્તિ મળી અષ્ટ પ્રવચન માતાના આઠ. એમ સર્વ મળીને છત્રીસ ગુણ આચાર્ય મહારાજના થયા. સિદ્ધાંત ભણે તથા બીજાઓને ભણાવે તે ઉપાધ્યાય-પાઠકવાચક તેમના ગુણ ૨૫: (૧) આચારાંગ, (૨) સૂયગડાંગ, (૩) ઠાણાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતી, (૬) જ્ઞાતા-ધર્મકથા, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતગડ, (૯) અનુત્તરોવવાઈ, (૧૦) પ્રશ્ન વ્યાકરણ અને (૧૧) વિપાક. એ અગિયાર અંગ અને (૧) ઉવવાઈ, (૨). રાયપાસેણી, (૩) જીવાભિગમ, (૪) પન્નવણા, (૫) જેબૂદીપ પન્નતિ,
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy