________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠમું લક્ષણ છે સુંદરતાનું! આચાર્યનો દેહ સુંદર ને પ્રભાવશાળી જોઈએ. આચાર્યનું બાહ્ય શારીરિક રૂપ પણ ઘણું મહત્ત્વનું હોય છે. આચાર્ય રૂપવાન જોઈએ. રૂપવાનની સાથે સાથે કુળવાન અને લક્ષણવાન પણ જોઈએ. આચાર્યની પસંદગી માટે આ આઠ વાતો અગત્યની છે.
આચાર્યપદના ધ્યાનમાં એક પછી એક આ આઠ રૂપોનું-સ્વરૂપોનું ધ્યાન કરી શકાય. ચિંતન-મનન કરી શકાય.'
આચાર્યદેવે વર્ણન પૂર્ણ કર્યું. કેટલીક વાતો રાણાને મારે સમજાવવાની ભલામણ કરી. અમે સર્વે મુનિવરોને વંદન કરી પૌષધશાળાની બહાર નીકળ્યાં.
૧૮૪
માણા
For Private And Personal Use Only