________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૬
આમે ય આ બધા જ સાથીદારો મને મારા બાલ્યકાળથી પ્રેમ આપી રહ્યા છે! મને માન આપી રહ્યા છે! પછી મારે બીજું શું જોઈએ? શા માટે પ્રભાતકાકા મને રાજા બનાવવાનો ઉપક્રમ રચે છે? શું હશે એમના મનમાં? હું સમજી શકતો નથી... એમના મુખ પર ઉલ્લાસ છે. રોગથી ગળી ગયેલી એમની કાયાએ જાણે નવું રૂપ ધારણ કર્યું હતું. મેં મારી મૌન સંમતિ આપી દીધી હતી.' તારો ઉંબર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
માણા