________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૯
નયવિચાર ज्ञाननय-क्रियानय :
જ્ઞાનમાત્રાધાન્યાખ્યુપામપરા જ્ઞાનનયા ' માત્ર જ્ઞાનની પ્રધાનતા માનનાર જ્ઞાનનય કહેવાય છે.
ક્રિયામાત્રાધાન્યગ્રુપમપરા રિયાનયE |' – માત્ર ક્રિયાની પ્રધાનતાને સ્વીકારનાર ક્રિયાનય કહેવાય છે. ઋજુસૂત્રાદિ ચાર નય ચારિત્રરૂપ ક્રિયાની જ પ્રધાનતા માને છે, કારણ કે ક્રિયા જ મોક્ષ પ્રતિ અવ્યવહિત કારણ છે. “શૈલેશી” ક્રિયા પછી તુરંત જ આત્મા સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે.
નગમ, સંગ્રહ અને વ્યવહાર-આ ત્રણ નયો યદ્યપિ જ્ઞાનાદિ ત્રણેયને મોક્ષનું કારણ માને છે, પરંતુ ત્રણના સમુદાયને નહિ, પરંતુ જ્ઞાનાદિને ભિન્ન ભિન્ન રીતે મોક્ષના કારણ તરીકે સ્વીકારે છે. જ્ઞાનાદિ ત્રણથી જ મોક્ષ થાય, તેવો નિયમ આ નયો માનતા નથી. જો એમ માને તો તે “નય” “નય' ન રહે! નયનો વ્યાધાત થઈ જાય.
આ છે જ્ઞાનનય-ક્રિયાનયનું સંક્ષિપ્ત સ્વરૂ૫.
-
-
-
For Private And Personal Use Only