________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૮
શનિસારે શબ્દનો પ્રયોગ ન થઈ શકે, એમ આ નય માને છે.
આ રીતે નય ક્રિયામાં અપ્રવૃત્ત વસ્તુને શબ્દથી અવાચ્ય માનતો હોવાથી મિથ્યાદૃષ્ટિ છે. ‘क्रियानाविष्टं वस्तु शब्दवाच्यतया प्रतिक्षिपन्नेवंभूताभासः।'
• जैन तर्कभाषा ક્રિયામાં અપ્રવૃત્ત શબ્દ-વાચ્ય નથી, એમ કહેનાર આ નય એવંભૂતાભાસ છે.”
આ પ્રમાણે સાત નયોનું સ્વરૂપ સંક્ષેપથી પ્રસ્તુત કરવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસાવાળા મનુષ્ય ગુરુગમથી જિજ્ઞાસા પૂર્ણ કરવી. निश्चयनय-व्यवहारनय : 'तात्त्विकाम्युपगमपरस्तु निश्चयः।'
- जैन तर्कभाषा નિશ્ચયનય તાત્ત્વિક અર્થનો સ્વીકાર કરે છે. ભ્રમર ને આ નય પંચ વર્ણનો માને છે. પાંચ વર્ષના પગલોથી તેનું શરીર બનેલું હોવાથી ભ્રમર તાવિક દૃષ્ટિએ પાંચ વર્ણનો છે, અથવા તો નિશ્ચયનયની પરિભાષા આ પ્રમાણે પણ કરાય છે “સર્વનયનતાર્થપ્રાણી નિય?' સર્વનયોને અભિમત અર્થને ગ્રહણ કરનાર નિશ્ચયનય છે.
પ્રશ્ન : સર્વનય-અભિમત અર્થને ગ્રહણ કરતાં તે “પ્રમાણ' કહેવાશે. નયત્વનો વ્યાધાત નહીં થાય?
ઉત્તર : નિશ્ચયનય સર્વનય-અભિમત અર્થને ગ્રહણ કરે છે છતાં તે તે નયને અભિમત સ્વ-અર્થની પ્રધાનતાનો સ્વીકાર કરે છે, માટે તેનો અર્ભાવ પ્રમાણ” માં નહિ થાય.
તોદ્ધાર્થીનુવાવરો વ્યવહારના આ લોકમાં પ્રસિદ્ધ અર્થનું અનુસરણ કરનાર વ્યવહારનય છે. જેમાં લોકોમાં ભ્રમર કાળો કહેવાય છે, તો વ્યવહારનય પણ ભ્રમરને કાળો માને છે, અથવા “નયમતીર્થગ્રાફી વ્યવહાર:” કોઈ એક નયના અભિપ્રાયને અનુસરનાર વ્યવહારનય કહેવાય છે.
For Private And Personal Use Only