________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૫
૨. પાવિષય :
'મિથ્યાત્વાદિ આસવોમાં, સ્ત્રીકથાદિ વિકથાઓમાં, રસ-ઋદ્ધિ-શાતા ગારવામાં, ક્રોધાદિ કષાયોમાં પરિષહાદિ નહિ સહેવામાં આત્માની દુર્દશા છે, નુકસાન છે. તેનું ચિંતન કરીને તેવો દૃઢ નિર્ણય હૃદયમાં સ્થાપિત કરવાનો. રૂ. વિવાાિય :
અશુભ અને શુભ કર્મોના વિપાક (પરિણામ)નું ચિંતન કરી “પાપ કર્મથી દુઃખ અને પુણ્ય કર્મથી સુખ' એવો નિર્ણય હૃદયસ્થ કરવો. ૪. સંરચાનવિય :
પડ્રદ્રવ્ય, ઊર્ધ્વ-અધો-મધ્યલોકનાં ક્ષેત્ર, ચૌદ રાજલોકની આકૃતિ વગેરેનું ચિંતન કરી, વિશ્વની વ્યવસ્થાનો નિર્ણય કરવો તે. ઘથ્થાની :
“શ્રી પાવરફૂત્ર” માં ધર્મધ્યાન કરવા ઇચ્છતા આત્માની યોગ્યતાનું પ્રતિપાદન આ પ્રમાણે કર્યું છે :
'जिणसाहूगुणकित्तणसंसणाविणयदाणसंपण्णो ।
सुअसीलसंजमरओ धम्मज्झाणी मुणेयव्यो ।।' ૧. શ્રી જિનેશ્વરદેવના ગુણોનું કીર્તન અને પ્રશંસા કરનાર;
૨. શ્રી નિગ્રંથ મુનિજનોના ગુણોનું કીર્તન-પ્રશંસા કરનાર. તેમનો વિનય કરનાર, તેમને વસ્ત્ર-આહારાદિનું દાન દેનાર;
૩. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં નિરત. પ્રાપ્ત શ્રુતજ્ઞાનથી આત્માને ભાવિત કરવાના લક્ષવાળો; ૪. શીલ-સદાચારના પાલનમાં તત્પર; ૫. ઇન્દિર સંયમ, મનસંયમ કરવામાં લીન;
१२३. आस्रवविकथागौरवपरिषहाद्येष्वपायस्तु । १२४. अशुभशुभकर्मविपाकानुचिन्तनार्थो विपाकविचयः स्यात् । १२५. द्रव्य क्षेत्राकृत्यनुगमनं संस्थानविचयस्तु। - प्रशमरति-प्रकरणे, २४८-२४९
For Private And Personal Use Only