________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૨
રિસાનસાર બાર દેવલોક : ૧. સૌધર્મ ૨. ઈશાન ૩. સનતકુમાર ૪. માહેન્દ્ર ૫. બ્રહ્મલોક ક, લાન્તક ૭. મહાશુક્ર ૮. સહસ્ત્રાર ૯, આનત ૧૦. પ્રાણત ૧૧. આરણ ૧૨. અશ્રુત
બાર દેવલોક પૂરા થયા પછી એના ઉપર નવ રૈવેયક દેવલોક છે. એના ઉપર અનુત્તર દેવલોક છે.
પાંચ અનુત્તર-દેવલોક : ૧. વિજય, ૨. વિજયંત, ૩. જયંત, ૪. અપરાજિત, ૫. સર્વાર્થસિદ્ધ.
અધોલોક : અધોલોકમાં નારકી, ભવનપતિદેવ, વ્યંતરાદિ દેવો રહે છે. સાત નરક : (૧) રત્નપ્રભા, (૨) શર્કરા પ્રભા (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (પ) ધૂમપ્રભા, (૬) તમ:પ્રભા, (૩) તમ તમ પ્રભા
For Private And Personal Use Only