________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४०
શાનુસાર
૧૨
પંચાસ્તિકાય* પાંચ દ્રવ્યોનું વિશ્વ છે. વિશ્વનું જ્ઞાન કરવા પાંચ દ્રવ્યોનું જ્ઞાન કરવું પડે. “વિશ્વ=પાંચ દ્રવ્ય.” ૧. “વ્ય'-પરિભાષા :
(૧) “સનાત્મક્ષ દ્રવ્યન” “સત્તા” જેનું લક્ષણ છે, તે દ્રવ્ય કહેવાય. આ વ્યાખ્યા દ્રવ્યાર્થિકનયથી કરવામાં આવી છે.
(૨) “દિવ્યય થ્રીવ્યસંયુ દ્રવ્ય' જે ઉત્પત્તિ વિનાશ અને ધ્રુવતાથી સંયુક્ત હોય તે દ્રવ્ય કહેવાય. આ વ્યાખ્યા પર્યાયાર્થિકનયથી કરવામાં આવી છે :
(૩) “TUJપર્યાયવદ્ દ્રવ્યમ્' ગુણ-પર્યાયનો જે આધાર તે દ્રવ્ય. “શ્રી તત્ત્વાર્થસૂત્ર' માં પણ આ વ્યાખ્યા કરવામાં આવી છે.
(અધ્યાય ૫, સૂત્ર રૂ૭) પહેલી વ્યાખ્યાના આધારે બૌદ્ધદર્શનની માન્યતાનું ખંડન થાય છે. બીજીત્રીજી વ્યાખ્યાના આધારે સાંખ્ય-નૈયાયિક દર્શનોનું નિરસન થાય છે.
અનાદિ નિધન ત્રિકાલાવસ્થાથી દ્રવ્યની ઉત્પત્તિ કે તેનો વિનાશ થતો નથી. ઉત્પત્તિ-વિનાશ દ્રવ્યના પર્યાયો છે. જેમ સોનાના કડાને તોડી તેનો હાર બનાવવામાં આવે છે, તેમાં સોનાનો નાશ થતો નથી, પરંતુ સોનાનો જે કડા તરીકેનો પર્યાય (અવસ્થા), તેનો નાશ થાય છે. તેવી રીતે સોનાની ઉત્પત્તિ થતી નથી, પરંતુ હાર તરીકેનો પર્યાય પેદા થાય છે. સોનું (દ્રવ્ય) તો કાયમ રહે છે.
પર્યાયથી ભિન્ન દ્રવ્ય નથી અને દ્રવ્યથી ભિન્ન પર્યાય નથી. બંને અનન્યભૂત ૬૮.૧૪ મું વિદ્યાષ્ટક, શ્લોક ૭. - શીલા વારીયાન ६९. जगच्छब्देन सकलधर्माधर्माकाशपुद्गलास्तिकायपरिग्रहः ।
___ - श्री नन्दीसूत्र-टीकायाम् ७०. एते धर्मादयश्चत्वारो जीवाश्च पञ्च द्रव्याणि च भवन्ति।
- તેસ્વાર્થ-માણે, મ. ૬ ७१. दव्वं सल्लक्खणयं उप्पादव्वयधुवत्तसंजुत्तं ।
गुणपज्जयासयं वा जं तं भण्णंति सव्वण्हू ।।१०।। - पंचास्तिकाये
For Private And Personal Use Only