________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(નિયાણ (યક્ષ)
સંભવ છે કે આજના યુગમાં તમે યજ્ઞનું અનુષ્ઠાન નહીં જોયું હોય. આજે એવા વ્યાપકરૂપે યજ્ઞ થતા જોવામાં આવતા નથી. છતાંય જે યજ્ઞ થાય છે તે શું વાસ્તવિક છે? સાચો યજ્ઞ શું હોઈ શકે? એની ક્રિયા કેવી હોય?
અહીં યજ્ઞમાં જ વપરાતા શબ્દો તમને વાંચવા મળશે અને તમે સ્વયં સ્વતંત્ર રીતે યજ્ઞ કરી શકો - કોઈ પણ બાહ્ય સાધના વિના તેવી પ્રક્રિયા બતાવવામાં આવી છે. આવો કલ્યાણકારી યજ્ઞ આપણે રોજ કરનારા બનીએ તો!!
- ૨૮
For Private And Personal Use Only