________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થોગ
જો તમે કોઈ મુનિ, યોગી, સંન્યાસી કે પ્રોફેસરનાં યોગ ઉપરનાં પ્રવચનો કે ભાષણો સાંભળ્યા હશે, તો તમને આ અષ્ટક ઘણું જ સ્પષ્ટ અને સત્ય માર્ગદર્શન આપશે. યોગને નામે આજે સમાજમાં ને દેશ-વિદેશમાં અનેક સાચી-ખોટી વાતો વહી રહી છે. યોગ-પ્રયોગો ઉપર સિનેમાઓ ઊતરી રહી છે... ભોગી યોગીનો ઢોંગ કરી યોગની પ્રક્રિયાઓ શીખવી રહ્યાં છે!
વાંચો, એકાગ્ર ચિત્તે આ પ્રકરણનું અધ્યયન કરો. એક નિષ્કામ મહર્ષિ સેંકડો વર્ષો પૂર્વે ‘યોગ' ઉપર લખી ગયેલા માત્ર આઠ લોકોને વિચારો.
-
ITI,
૨૭ જ
For Private And Personal Use Only