________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( શાસ્ત્રી
ભૌતિક સુખોની વિવશતાથી મુક્ત અને દુઃખોના ભારથી મુક્ત એવા ઋષિ, મહર્ષિ અને મહાત્માઓએ શાસ્ત્રો લખ્યાં. સુયોગ્ય જીવોને ભણાવ્યાં અને જીવો નિર્વાણમાર્ગનું અવલંબન લીધું. શાસ્ત્રોનું અધ્યયન-પરિશીલન જ મનની શાન્તિ આપી શકે છે. શાસ્ત્રોનો સ્વાધ્યાય જ સુખોની કામનાથી અને દુઃખોના ભયથી મુક્ત કરે. માટે શાસ્ત્રોને જીવનસાથી બનાવો. શાસ્ત્રોના માર્ગદર્શનને જ માન્ય
કરો.
For Private And Personal Use Only