________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
:
--
મનતા
-
-
,
------
---
-----
-
,
જ્ઞાનમગ્નતા! પૂર્ણતાના શિખરે પહોંચવાનું પહેલું સોપાન છે જ્ઞાનમગ્નતા. વિષયમગ્નતા તો ઘણી અનુભવી; પરંતુ એના પરિણામે અશાન્તિ, સંતાપ અને ઉદ્વેગ જ મળ્યાં. જે મગ્નતાના પરિણામે પરમ આનંદનું પીન-પૉઈન્ટ” ખૂલી જાય, અક્ષય પ્રસન્નતાનો પાતાળકૂવો મળી જાય, દિવ્ય ચિંતનની પગદંડી લાધી જાય, તેવી મગ્નતા મેળવવા માટે આ અષ્ટકનું પુનઃ પુનઃ પરિશીલન કરવું પડશે. એક વાર તો વાંચન કરી જુઓ!
,
-
--
-
-
-
- -
--
-
-
-
- - -
- -
-
-
-
- -
-
૧
=
For Private And Personal Use Only