________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લોકસંજ્ઞાત્યાગ
જ્ઞાનીને અજ્ઞાનીનાં ધોરણ ન ખપે! અજ્ઞાનતાના અંધકારમાં ડૂબેલી દુનિયામાં રહેલો જ્ઞાનીપુરુષ દુનિયાના પ્રવાહમાં ન વહી જાય. એ તો મક્કમ પગલે પોતાના જ્ઞાનનિર્ધારિત માર્ગે ચાલ્યો જાય. લોકથી એ બેપરવાહ હોય. લોકની ખુશી-નાખુશી ઉપર એ ન વિચારે, એનું ચિંતન જ્ઞાનપૂર્વકનું હોય. લોકપ્રવાહ...લોકસંજ્ઞા...લોકમાર્ગથી તત્ત્વજ્ઞાની કેવી રીતે દૂર રહે છે, તે આ અષ્ટકમાં વાંચો.
23
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only