________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મવિપાકચિતનો
તારાં સુખનાં કારણ અને દુઃખનાં કારણ જાણવા માટે તારે કર્મનું તત્ત્વજ્ઞાન મેળવવું જ પડશે. સકલ વિશ્વ પર જે કમોનો ગજબ પ્રભાવ છે, તે કર્મોને ઓળખ્યા વિના કેમ ચાલી શકે? આપણાં તમામ સુખ-દુઃખો કર્મોના આધારે છે, એ વાત સમજાયા પછી આપણે આપણાં સુખ-દુ:ખને નિમિત્ત બીજા જીવોને નહિ બનાવીએ. અહીં આપેલું ચિંતન તમે એકાગ્ર બનીને કરજો. પુનઃ પુનઃ ચિંતન કરજો. તમને તેજકિરણ પ્રાપ્ત થશે.
(
૨૧ )
For Private And Personal Use Only