________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિર્વસમૃદ્ધિ)
અહો! “વૈભવ' અને “સમૃદ્ધિ' શબ્દો જ કેવાં આકર્ષક છે! જે વૈભવ અને સમૃદ્ધિનાં શિખરોથી પડેલા મનુષ્યોનું એક હાડકુંય શોધ્યું જડતું નથી, એ શિખરોએ પહોંચવા જીવો કેટલા થનગની રહ્યા છે! અહીં આ અધ્યાયમાં અપૂર્વ સમૃદ્ધિનાં સોહામણાં ગગનચુંબી શિખર બતાવવામાં આવ્યાં છે, જરા જુઓ તો! તમને ગમે
છે?
(90
છે ?
-
For Private And Personal Use Only