________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
–
(નિર્ભયતા)
જ્યાં ભય ત્યાં અશાન્તિ. નિર્ભય બનો. નિર્ભયતામાં શાન્તિ છે, આનંદ છે. ભયની ભડભડતી આગમાંથી બહાર નીકળવા માટે તમે આ પ્રકરણ અવશ્ય વાંચો. તમારા મુખ ઉપર નિર્ભયતાનો તરવરાટ ઊભરાશે અને જીવનની નિરાશાઓની કબર ખોદાશે!
For Private And Personal Use Only