________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધા
અવિદ્યાના પ્રભાવ નીચે જીવી રહેલા જીવો “વિદ્યાના પરમ તત્ત્વને સમજી શકશે?
જન્મોજન્મની અવિદ્યાની વાસનાથી વાસિત જીવાત્મા કેવાં દારુણ દુઃખો અનુભવે છે!
કરુણાવંત ગ્રંથકાર એ પૌગલિક સુખનાં સાધનો તરફ અભિનવ દૃષ્ટિથી જોવાની પ્રેરણા આપે છે. સાથે સાથે આત્માનું યથાર્થ દર્શન કરવાની સુંદર સૂઝ આપે છે.
વિદ્યા મેળવો, “અવિદ્યામાંથી મુક્ત બનો.
૪S
For Private And Personal Use Only