________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાન
મૌન ધારણ ક! નિઃસ્પૃહ બની જઈશ એટલે મૌન આવી જ જશે. મૌન રહીશ એટલે સ્પૃહાઓ શમી જશે!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૌનની સાચી પરિભાષા અહીં ગ્રંથકારે આપી છે, એવું મૌન રાખવાનું છે.
હે મુનિ! તારું ચારિત્ર જ મૌન છે! મૌન વિના ચારિત્ર કેવું? પુદ્ગલભાવોમાં મનનું પણ મૌન ધારણ કર. પૌદ્ગલિક વિચારો પણ નથી કરવાના. આવી માનસિક સ્થિતિ સર્જવા માટે આ અષ્ટક ખૂબ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે.
૧૩
For Private And Personal Use Only