________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
િિનલપતો)
-
---
નિર્લેપ બનવું જરૂરી છે. હૃદયને નિર્લેપ રાખવું આવશ્યક છે. રાગ અને દ્વેષથી લેપાયેલા હૃદયની ઘોર વ્યથાઓ ક્યાં સુધી રહેવાની? નિર્લેપ હૃદય સંસારમાં પણ મુક્તિનો આનંદ અનુભવી શકે.
અલિપ્તતાનો ઉપાય છે ભાવના જ્ઞાની તમને આ અષ્ટકમાંથી ભાવના જ્ઞાનની પગદંડી જડી જશે. જરાય વિલંબ વિના એ પગદંડીએ ચાલી નીકળો! રાગ-દ્વેષથી હૃદયને ખરડાવા ન દો. એ માટેના સચોટ ઉપાયો તમને આ અષ્ટકમાંથી જડી જશે. ખૂબ મનનપૂર્વક આ અષ્ટકનું અધ્યયન
-
=
કરો.
S
For Private And Personal Use Only