________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃપ્તિ
અતૃપ્ત મનુષ્ય સંસારની ગલીઓમાં તૃપ્તિની પરિશોધ કરી રહ્યો છે! એની અતૃપ્તિ વધતી જ જાય છે... થાક, ક્લેશ અને સંતાપથી થાકીને લોથ થઈ ગયેલા એવા મનુષ્યને પરમ તૃપ્તિનો માર્ગ અહીં બતાવવામાં આવ્યો છે. તૃપ્તિ મેળવી લો કે ક્યારેય અતૃપ્તિનો વલવલાટ થાય જ નહિ. તૃપ્તિના અમૃત ઓડકાર આવ્યા કરશે અને ક્યારેય નહિ અનુભવેલો આનંદ અનુભવશો!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતૃપ્તિની આગને ઠારવા માટે તમારે આ અષ્ટક વાંચવું જ પડશે.
90
For Private And Personal Use Only