________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
છે.
લય-વિલય-પ્રલય ૯. ઇન્દ્રિયસુખો વિનોથી અને ૯. આત્મિક સુખ નિરુપદ્રવી છે.
ઉપદ્રવોથી ભરેલાં છે. ૧૦. ઇન્દ્રિયસુખોને ઉપમાઓ આપી ૧૦. આત્મસુખ અનુપમ-નિરૂપમ છે. શકાય છે.
૧૧. આત્મિક સુખ કર્મબંધરહિત છે,
તેથી નિબંધ છે. મોક્ષનું કારણ છે. ૧૧. ઇન્દ્રિયસુખોમાં આસક્તિથી ૧૨. આત્મસુખ - અતીન્દ્રિય હોવાથી કર્મબંધ અને ભવભ્રમણ છે.
તર્કનો વિષય નથી. અનુભવગમ્ય ૧૨. ઇન્દ્રિયસુખ તર્ક બુદ્ધિથી સમજાવી શકાય છે.
૧૩. આત્મસુખ સર્વોત્તમ છે. ૧૩. ઇન્દ્રિયસુખો તુચ્છ છે. ૧૪. આત્મસુખ મોક્ષનું કારણ છે. ૧૪, ઇન્દ્રિયસુખો સંસારવર્ધક છે. ૧૫. આત્મસુખ નિર્દોષ છે. ૧૫. ઇન્દ્રિસુખમાં અનેક દોષો રહેલા
૧૬. આત્મસુખમાં નિર્મળતા, પવિત્રતા ૧૩. ઇન્દ્રિયસુખોમાં મલિનતા છે. છે. ૧૭. ઇન્દ્રિયસુખ જગતમાં સહુને ૧૭. આત્મસુખ અત્યંત દુર્લભ છે.
સુલભ છે.
[‘જી છે.
આ પ્રમાણે ઇન્દ્રિયજન્ય સુખો, વૈષયિક સુખો દુઃખનાં જ રૂપાન્તર છે! માટે સાધકે એ સુખોની ઇચ્છા, તૃષ્ણા ત્યજીને આત્મસુખ-પ્રશમસુખ કે જે વાસ્તવિક સુખ છે, તેમાં રુચિ-પ્રીતિ અને પુરુષાર્થ કરવાં જોઈએ.
કે પરમબ્રહ્મનું, વિશુદ્ધ આત્માનું અતીન્દ્રિય સુખ સમજવું અને માનવું (શ્રદ્ધા થવી) પણ ઘણું મુશ્કેલ છે. કોઈ મહાનું પુણ્યનો ઉદય થાય અને આત્માનુભવી જ્ઞાની પુરુષનો સમાગમ થાય.... અને એમના પ્રભાવથી આત્મસુખની રુચિ જાગે તો એ દિશામાં ચરણ વળે.
બ્રહ્મદશાપ્રાપ્ત કવિના કાવ્ય પર થોડી વિચારણા કરી. હવે મનીષી' અંગે પછીના પત્રમાં લખીશ. કુશળ રહે. તા. ૧૦-પ-૯૮
Chદગુપ્તસૂરિ
For Private And Personal Use Only