________________
©©
| ૯૩ મૃતદેહને માણસ સ્મશાનમાં લઈ જઈને સળગાવી નાખે છે. વીતી ગયેલા કટુ પ્રસંગોને સ્મૃતિપથ પર લાવતા રહીને આપણે જો એને શણગારતા રહેતા હોઈએ
તો એ આપણી બાલિશતા જ છે.
૯૫ જે મા-બાપ આંગળી પકડીને દીકરાને સ્કૂલે લઈ ગયા હતા એ જ મા-બાપને દીકરો આંગળી પકડીને મંદિર લઈ જવા તૈયાર
ન થાય એ શું ચાલે?
૯૬
૯૪ રસ્તાને મહાન પુરુષોનાં નામ આપી દેવા
સહેલા છે પરંતુ મહાન પુરુષોના રસ્તા પર જીવનને ચલાવવું એ તો
અતિશય કપરું છે.
ગાયે શું ખાધું એ આપણે જોયું નથી પરંતુ ગાયે શું આપ્યું એ જ આપણે જોયું છે. અજ્ઞાનીએ શું કર્યું એની નોંધ જગતે લીધી નથી. જ્ઞાનીએ એનો જવાબ શો આપ્યો એ જ જગતે
યાદ રાખ્યું છે.
નિયમ
નિયમ વરસમાં એકાદ વાર તો હું મારે ત્યાં કામ કરી રહેલ માણસોનાં ઘરની મુલાકાત લઈને જ રહીશ.
નવાં કપડાં હું જ્યારે અને જેટલાં પણ વસાવીશ, ત્યારે અને તેટલાં જૂનાં કપડાં હું
જરૂરિયાતમંદોને આપી જ દઈશ.