________________
૭૭
પાપની ગાંઠનું ઑપરેશન કરાવવું છે?
પાપની આલોચના કરી લો. પૂર્વગ્રહની ગાંઠનું ઑપરેશન કરાવવું છે?
વ્યક્તિની ક્ષમાપના માગી લો.
૭૯ જીવલેણ બીમારીને પહોંચી વળવામાં સફળ બની રહેલ વિજ્ઞાન, જાણે-અજાણે પણ
જીવલેણ માણસનું સર્જન કરી બેઠું છે એનું શું?
૭૮ આંખ સામે જ આવીને ઊભી રહી જતી ધર્મની તક દેખાય નહીં અને પાપની તકને શોધવા નીકળી પડવું, એ મનોવૃત્તિની
દયા જ ખાવી રહી ને?
0 દીપક રાગ ગાયા પછી જો મેઘમલ્હાર રાગ ગાવામાં ન આવે તો હાહાકાર સર્જાઈ જાય. બસ, એ જ ન્યાયે પાપ થઈ ગયા પછી પશ્ચાત્તાપ ન જ થાય તો આત્માની પથારી ફરી જાય !
નિયમો તીર્થસ્થાનમાં ગયા બાદ ત્યાંની પવિત્રતાને જોખમાવે એવાં એક પણ પાપો હું ત્યાં નહીં કરું.
નિયમ સત્કાર્ય કે સદ્ગણો, કોઈના ય જોવા મળશે કે સાંભળવા મળશે તો એની વાત કમ સે
કમ એકાદ વ્યક્તિને તો કરીશ જ.