________________
૬૫ પ્રલોભનોનો પ્રતીકાર જરૂર કરીએ પણ નિયંત્રણની કળા તો શીખી લેવી જ પડશે.
૬૭ અન્યના જીવનમાં રહેલ સગુણો જો આપણને
આદરણીય લાગી રહ્યા છે તો અનુકરણીય કેમ નથી લાગતા?
૬૮
૬૬ કુતર્ક ન કરીએ એ તો બરાબર છે
પરંતુ સતર્ક ન રહીએ તો તો માર જ ખાઈએ !
ધર્મ સાલમપાક જેવો છે. પચવામાં ભારે પણ સ્વાધ્યદાયક.
પાપ પાઉંભાજી જેવું છે. પચવામાં હલકું પણ સ્વાસ્થનાશક.
-
:
૪
૧
નિયમ
/
નિયમ પંચતારક વગેરે હોટલોના અને હિંસક કંપનીઓના શૈરોમાં મારી સંપત્તિનું રોકાણ
હું ક્યારેય નહીં કરું.
ટી.વી. પરનું દૃશ્ય જોતાં મન જો વાસનાથી ઉત્તેજિત થઈ રહ્યાનું અનુભવાશે તો એ જ પળે કાં તો હું ટી.વી. પાસેથી ઊભો થઈ
જઈશ અને કાં તો ટી.વી.ની સ્વિચ હું બંધ કરી દઈશ.