SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ પ્રલોભનોનો પ્રતીકાર જરૂર કરીએ પણ નિયંત્રણની કળા તો શીખી લેવી જ પડશે. ૬૭ અન્યના જીવનમાં રહેલ સગુણો જો આપણને આદરણીય લાગી રહ્યા છે તો અનુકરણીય કેમ નથી લાગતા? ૬૮ ૬૬ કુતર્ક ન કરીએ એ તો બરાબર છે પરંતુ સતર્ક ન રહીએ તો તો માર જ ખાઈએ ! ધર્મ સાલમપાક જેવો છે. પચવામાં ભારે પણ સ્વાધ્યદાયક. પાપ પાઉંભાજી જેવું છે. પચવામાં હલકું પણ સ્વાસ્થનાશક. - : ૪ ૧ નિયમ / નિયમ પંચતારક વગેરે હોટલોના અને હિંસક કંપનીઓના શૈરોમાં મારી સંપત્તિનું રોકાણ હું ક્યારેય નહીં કરું. ટી.વી. પરનું દૃશ્ય જોતાં મન જો વાસનાથી ઉત્તેજિત થઈ રહ્યાનું અનુભવાશે તો એ જ પળે કાં તો હું ટી.વી. પાસેથી ઊભો થઈ જઈશ અને કાં તો ટી.વી.ની સ્વિચ હું બંધ કરી દઈશ.
SR No.008894
Book Title200
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Thoughts, & Ethics
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy