________________
પા. ૩ સૂ. ૩૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૫૩
नाभिचक्रे कायव्यूहज्ञानम् ॥२९॥ નાભિચક્રમાં સંયમ કરવાથી શરીરમૂહનું જ્ઞાન થાય છે. ૨૯
भाष्य नाभिचक्रे संयमं कृत्वा कायव्यूहं विजानीयात् । वातपित्तश्लेष्याणस्त्रयो दोषाः । धातवः सप्त त्वग्लोहितमांसस्त्रायवस्थिमज्जाशुक्राणि, पूर्वं पूर्वमेषां बाह्यमित्येव विन्यासः ॥२९॥
- નાભિચક્ર પર સંયમ કરીને કાયમૂહને જાણે. વાત, પિત્ત અને ई, होषी छ. त्वया, टी, मांस, स्नायु, 135i, म%8% अने शुई એ સાત ધાતુઓ છે. એમાં પૂર્વપૂર્વનું બહાર છે. આવો એમનો વિન્યાસ छ. २८
कण्ठकूपे क्षुत्पिपासानिवृत्तिः ॥३०॥ કંઠછિદ્રમાં સંયમ કરવાથી ભૂખ-તરસ નિવૃત્ત થાય છે. ૩૦
भाष्य
जिह्वाया अधस्तात्तन्तुः । ततोऽधस्तात्कण्ठः । ततोऽधस्तात्कूपः । तत्र संयमाक्षुत्पिपासे न बाधेते ॥३०॥
જીભની નીચે તંતુ છે. એની નીચે કંઠ છે. એની નીચે કૂપ (છિદ્ર) छ. मेम संयम ४२वाथी भूपतरसनो त्रास थती नथी. 30
कूर्मनाड्यां स्थैर्यम् ॥३१॥ કૂર્મનાડીમાં સંયમ કરવાથી ચિત્ત સ્થિર થાય છે. ૩૧
कूपादध उरसि कूर्माकारा नाडी । तस्यां कृतसंयमः स्थिरपदं लभते । यथा सो गोधा चेति ॥३१॥
કિંઠ છિદ્રની નીચે છાતીમાં કાચબાના આકારની નાડી છે. એમાં