________________
એ કહેવાનો આશય એ છે કે આવી અનુમિતિ જ અપ્રસિદ્ધ છે માટે તાદશાનુમિતિવિરોધિત્વ પણ આશ્રયાસિદ્ધિ-જ્ઞાનમાં અપ્રસિદ્ધ બને. એટલે હેત્વાભાસના લક્ષણની છે ઉક્ત આશ્રયાસિદ્ધિમાં અવ્યાપ્તિ થાય.
ઉત્તર : આનું સમાધાન કરતાં મુક્તાવલીકાર કહે છે કે હેત્વાભાસના લક્ષણમાં અનુમિતિ પદ પડ્યું છે માટે જ આ આફત ઊભી થઈ. એટલે હવે અમે “અનુમિતિ પદથી અઘટિત એવું હેત્વાભાસનું લક્ષણ કરીશું : યશપક્ષTહેતી યાવન્તો રોણા ॐ तावदन्यान्यत्वं तत्र हेत्वाभासत्वम । છે જે પક્ષ-સાધ્ય-હેતુમાં જેટલા દોષ હોય તે બધા દોષોથી અન્ય આખું જગત અને છે છે એ જગતથી અન્ય બધા દોષ, એ દોષમાં તાવદજાન્યત્વ રૂપ હેત્વાભાસનું લક્ષણ આવી છે જ ગયું. એ હેત્વાભાસો તો અસંખ્ય પ્રકારના હોય એટલે એ બધાયમાં ક્યાંય અવ્યાપ્તિ ન થાય તે તે માટે આ જ લક્ષણ સુયોગ્ય છે. ન્યાયવાર્તિકમાં કહ્યું છે કે ૭૬00 હેત્વાભાસ છે.
હવે વચમાવવાનું પર્વતો વદ્વિમાન ઘૂમર્ સ્થળે લોકોમાં આશ્રયાસિદ્ધિ દોષનો ક વ્યવહાર થાય છે માટે એ આશ્રયાસિદ્ધિ દોષથી અન્ય આખું જગત, એ જગતથી અન્ય એ આશ્રયાસિદ્ધિ દોષ... આમ આ દોષમાં તાવદજાન્યત્વ આવી જતાં હેત્વાભાસનું આ છે નું લક્ષણ આવી ગયું. આમ અવ્યાપ્તિ ન રહી. જ પ્રશ્ન : જો આમ ‘તાવ ચાલ્વ હેત્વમારત્વ' કહેશો તો જે પક્ષ-સાધ્ય-હેતુમાં જ
બે, ત્રણ વગેરે દોષો છે તે બધા દોષોથી અન્ય આખું જગત અને જગદન્યત્વ તે બધા દોષોમાં આવી જતાં તે બે કે ત્રણ વગેરે બધા દોષનો એક જ હેત્વાભાસ થયો તો પછી આ આ પાંચ હેત્વાભાસ છે એવું જે કથન છે તેનું શું ?
ઉત્તર ઃ તે કથન તો એક જ સ્થાને વધુમાં વધુ પાંચ દોષનો સંભવ હોઈ શકે છે અને છે તે જણાવવાના અભિપ્રાયથી સમજવું. દા.ત. વાયુ વાન નેહા मुक्तावली : एवं च साधारणाद्यन्यतमत्वमनैकान्तिकत्वम् ।
મુક્તાવલી : હવે અનૈકાન્ત વગેરે પ્રત્યેક હેત્વાભાસનું તેના અવાજોર ભેદો માં જણાવવા સાથે મુક્તાવલી કાર નિરૂપણ કરે છે. . (૧) અને કાનત (વ્યભિચાર) : સાધારVIઘચતત્વમ્ અર્નાસ્તિત્વમ (fમવારત્વ)
ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૮૦) છે જે આજે