________________
* वच्छेदकसम्बन्धः यद्धर्मः साध्यतावच्छेदकधर्मः ।)
* ઉભયાભાવઘટિત લક્ષણ * મુક્તાવલી: હવે પૂર્વનું આખું પરિષ્કૃત વ્યાપ્તિલક્ષણ દૂર કરીને શુદ્ધ વ્યાપ્તિલક્ષણ છે તે રજૂ કરે છે કે જેમાં કોઈ અવ્યાખ્યાદિ દોષ રહેતો નથી. તે લક્ષણ આ છે :
प्रतियोगितावच्छेदकसम्बन्धेन प्रतियोगि-अनधिकरणहेत्वधिकरणवृत्त्यभावीयप्रतियोगितासामान्ये यत्सम्बन्धावच्छिन्नत्वयद्धर्मावच्छिन्नत्वोभयाभावः, तेन सम्बन्धेन र तद्धर्मावच्छिन्नस्य साध्यस्य सामानाधिकरण्यं व्याप्तिः । જ અહીં “યત્સમ્બન્ધાવચ્છિન્નત્વ' પદથી સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ અને જે છે “યદ્ધર્માવચ્છિન્નત્વ' પદથી સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વ અર્થ લેવો. જ આ લક્ષણનો અર્થ આવો થાય કે પ્રતિયોગિતાવરચ્છેદકસંબંધથી જે પ્રતિયોગિઆ અનધિકરણ હત્યધિકરણવૃત્તિ અભાવ, તે અભાવીય પ્રતિયોગિતા સામાન્યમાં (બધી આ પ્રતિયોગિતામાં) સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ-સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વ છે
એતદુભયનો જો અભાવ મળે તો તે સાધ્યતાવચ્છેદક સંબંધથી અને સાધ્યતાવચ્છેદક - ધર્મથી અવચ્છિન્ન જે સાધ્ય, તેનું હેતુમાં જે સામાનાધિકરણ્ય તે જ વ્યાપ્તિ. એ હવે ‘વાનો પદવીનું વસ્ત્રપરિમાન્' સ્થળની અવ્યાપ્તિ આ લક્ષણથી કેવી રીતે જ દૂર થાય છે ? તે જોતાં પહેલાં ‘વદ્ધિાન્ ધૂમ' સ્થળે આ લક્ષણનો સમન્વય કરી જ લઈએ. આ હત્યધિકરણ પર્વત, એમાં સમવાયેન વહુન્યભાવ લઈએ તો વન્યભાવનો પ્રતિયોગી વહ્નિ બને, પ્રતિયોગિતાવચ્છેદકસંબંધ સમવાયસંબંધ બન. હવે આ પ્રતિયોગિતાવચ્છેદક સમવાયસંબંધથી પ્રતિયોગી વહ્નિનું અનધિકરણ હત્યધિકરણ પર્વત છે
છે જ, માટે તે હેત્વધિકરણ-વૃત્તિ સમવાયેન વહુન્યભાવ લઈ શકાય. આ સમવાયેન કે વહુન્યભાવની પ્રતિયોગિતા વહ્નિત્નાવચ્છિન્ના છે અને સમવાયસંબંધાવચ્છિન્ના છે, છે અર્થાત્ સમવાયેન વન્યભાવની પ્રતિયોગિતામાં વહ્નિત્નાવચ્છિન્નત્વ છે અને કઈ સમવાયસંબંધાવચ્છિન્નત્વ છે.
હવે આ વહુન્યભાવીય પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ અને તે સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વનો ઉભયાભાવ છે કે નહિ? તે જોઈએ. - સાધ્યતાવચ્છેદકસંબંધસંયોગસંબંધ છે અને સાધ્યતાવચ્છેદક ધર્મ વહ્નિત્વ છે એટલે કે
જ છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૫૧)
જ
જેમાં