SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ धूमाधिकरणतदवयवनिष्ठाभावप्रतियोगित्वेऽपि वढेर्नाऽव्याप्तिः । * હેતુતાવચ્છેદક સંબંધ નિવેશ ૪ મુક્તાવલીઃ પ્રશ્ન હજી પણ વદ્વિમાન ઘૂમતુ' સ્થળે લક્ષણની અવ્યાપ્તિ આવે છે હે છે. હેતુ ધૂમ, હેત્વકિરણ સમવાયસંબંધથી ધૂમાવયવ, તેમાં વૃત્તિ અભાવ = તે વહુન્યભાવ, તેનો પ્રતિયોગી વહ્નિ, પ્રતિયોગિતાવચ્છેદક વહ્નિત્વ, સાધ્યતાવચ્છેદક પણ - વહ્નિત્વ જ છે. આમ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક ન બનવાથી લક્ષણની જ અવ્યાપ્તિ થઈ. ઉત્તર : અમે હવે કહીશું કે હેતુસાવચ્છેદક સંબંધથી હત્યધિકરણ લેવું. હેત ધૂમ છે. જે છે તે પર્વતમાં સંયોગસંબંધથી રહે છે માટે હેતુતાવચ્છેદક સંબંધ સંયોગ થયો. આ સંયોગ છે. િસંબંધથી હેવધિકરણ ધૂમાવયવ નહિ જ બને પણ પર્વતાદિ બને. તેમાં વન્યભાવ ન જ આ જ મળે, પણ ઘટાભાવાદિ મળે. તેના પ્રતિયોગી ઘટાદિ બને, પ્રતિયોગિતાવચ્છેદક જ ઘટતાદિ થાય, જયારે સાધ્યતાવચ્છેદક વહ્નિત્વ છે. આમ પ્રતિયોગિતાનવચ્છેદક કે સાધ્યતાવચ્છેદક બન્યો એટલે લક્ષણની અવ્યાપ્તિ ન રહી. આમ હવે લક્ષણનો આકાર - આ થયો : हेतुतावच्छेदकधर्मावच्छिन्नहेतुतावच्छेदकसम्बन्धावच्छिन्नहेत्वधिकरणवृत्त्यभावीयप्रतियोगिताऽनवच्छेदकसाध्यतावच्छेदकावच्छिन्नसाध्यसामानाधिकरण्यं જે વ્યાપ્તિ मुक्तावली : अभावश्च प्रतियोगिव्यधिकरणो बोध्यः, तेन कपिसंयोगी * एतदक्षत्वादित्यत्र मूलावच्छेदेनैतद्वक्षवृत्तिकपिसंयोगाभावप्रतियोगित्वेऽपि कपिसंयोगस्य नाऽव्याप्तिः ।। | * પ્રતિયોગિવ્યધિકરણ અભાવ નિવેશ ૪ મુક્તાવલી : પ્રશ્ન : હજી “વૃક્ષ: પસંયોગી ક્ષત્રીન્' સ્થળે લક્ષણની આ અવ્યાપ્તિ થાય છે. આ હેતુ = એતવૃત્વ, હેવધિકરણ = એતવૃક્ષ, એમાં મૂલવિચ્છેદન કપિસંયોગાભાવ છે એ વૃત્તિ છે. એ અભાવનો પ્રતિયોગી કપિસંયોગ, પ્રતિયોગિતાવચ્છેદક = કપિસંયોગત્વ, છે એ જ સાધ્યતાવચ્છેદક છે માટે પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતા વચ્છેદક ન બન્યો એટલે જ છે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૩) % , એ છે કે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy