________________
છે જે જ શબ્દ-નિરૂપણ જજ છે कारिकावली : शब्दो ध्वनिश्च वर्णश्च मृदङ्गादिभवो ध्वनिः ॥१६४॥
कण्ठसंयोगादिजन्या वर्णास्ते कादयो मताः । सर्वः शब्दो नभोवृत्तिः श्रोत्रोत्पन्नस्तु गृह्यते ॥१६५॥ वीचीतरङ्गन्यायेन तदुत्पत्तिस्तु कीर्तिता ।
कदम्बगोलकन्यायादुत्पत्तिः कस्यचिन्मते ॥१६६॥ मुक्तावली : शब्दं निरूपयति-शब्द इति । नभोवृत्तिः आकाशसमवेतः ।। * दूरस्थशब्दस्याग्रहणादाह-श्रोत्रेति । ननु मृदङ्गावच्छेदेनोत्पन्ने शब्दे श्रोत्रे * कथमुत्पत्तिरत आह-वीचीति । आद्यशब्देन बहिर्दशदिगवच्छिन्नोऽन्यः *
शब्दस्तेनैव शब्देन सदृशो जन्यते, तेन चापरस्तव्यापकः, एवं क्रमेण ।
श्रोत्रोत्पन्नो गृह्यत इति । कदम्बेति । आद्यशब्दाद्दशसु दिक्षु दश शब्दा * उत्पद्यन्ते । तेभ्यश्चान्ये दश शब्दा उत्पद्यन्त इति भावः । अस्मिन् मते । * कल्पनागौरवादुक्तं-कस्यचिन्मत इति । માં મુક્તાવલી : (૨૪) શબ્દ-નિરૂપણ : શબ્દ ધ્વનિ અને વર્ણ એમ બે પ્રકારે છે. ત્યાં છે જ મૃદંગાદિ વાજીંત્રોથી ઉત્પન્ન થતો શબ્દ ધ્વનિ કહેવાય અને કંઠ, તાલ વગેરેના
સંયોગથી ઉત્પન્ન થતાં ક, ખ વગેરે વર્ણો કહેવાય. બધા શબ્દો આકાશમાં સમવાયઆ સંબંધથી ઉત્પન્ન થાય છે. તે મૃદંગાદિ અવચ્છેદન આકાશમાં ઉત્પન્ન થાય છે.
શંકાકાર : મૃદંગાવચ્છેદન આકાશમાં ઉત્પન્ન થયેલા શબ્દો તો ત્યાં દૂર જ આકાશમાં છે. આપણે મૃદંગાદિથી ઘણાં દૂર છીએ તો તે શબ્દ આપણને શી રીતે જ સંભળાય ?
નૈયાયિક : મૃદંગાવચ્છેદન આકાશમાં ઉત્પન્ન થયેલા આદ્ય શબ્દથી દશેય દિશાને જ છે સ્પર્શીને રહેલો અન્ય શબ્દ તે જ આદ્ય શબ્દથી ઉત્પન્ન થાય અને તેનાથી અપર ત્રીજો છે તે શબ્દ તેનાથી જ ઉત્પન્ન થાય. આમ પૂર્વ પૂર્વના શબ્દથી અપર અપર શબ્દ વીચિ =
તરંગની જેમ વ્યાપક બનતો જાય અને એમ કરતાં છેલ્લે શ્રોત્રમાં ઉત્પન્ન થઈને ગૃહીત જ થાય છે. કેટલાક કહે છે કે આદ્ય શબ્દથી દશે દિશામાં થઈને દસ શબ્દો ઉત્પન્ન થાય છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૫) ડિ જ છે છે