________________
मुक्तावली : इत्थं च प्रवर्तकत्वानुरोधाद्विधेरपीष्टसाधनत्वादिकमेवार्थः । इत्थं । *च 'विश्वजिता यजेत' इत्यादौ यत्र फलं न श्रूयते तत्रापि स्वर्गः फलं कल्प्यते। ननु 'अहरहः सन्ध्यामुपासीत' इत्यादाविष्टानुत्पत्तेः कथं प्रवृत्तिः ? न चार्थवादिकं ब्रह्मलोकादि प्रत्यवायाभावो वा फलमिति वाच्यम्, तथा
सति काम्यत्वेन नित्यत्वहान्यापत्तेः, कामनाभावे चाकरणापत्तेः, इत्थं च यत्र * * फलश्रुतिस्तत्रार्थवादमात्रमिति चेत् ? છે મુક્તાવલી : શંકાકાર : વેદના વાક્યો સાંભળીને જ માણસની યજ્ઞાદિમાં પ્રવૃત્તિ એ થાય છે તો ત્યાં ઈષ્ટસાધનતાદિ કારણો તો હાજર નથી છતાં પ્રવૃત્તિ શી રીતે થાય છે? જ નૈયાયિક : વેદના વાક્યાદિ સાંભળીને પ્રવૃત્તિ થાય છે તેથી માનવું જ જોઈએ કે જે છે ત્યાં ઈષ્ટસાધનાદિ કારણો હાજર છે. તેથી વિધ્યર્થ પ્રયોગવાળા જે જે વાક્યો હોય તેના જ
અર્થ ઈષ્ટસાધનાદિ કારણો કરવા જોઈએ. આ પત, છે, પત્, યત | અહીં પાકાદિમાં પ્રવૃત્તિ થાય છે, કેમકે મા બલવદનિખાનનુબન્ધિત્વાદિ કારણો હાજર છે. પ્રવર્તત્વનુરોથર્ વિશે: કરી છHથનવિમેવાઈ., પ્રવૃત્તિ વિશ્વવ્યતિરેવન્ધા અર્થાત્ મનિષ્ટોન છે. નેત સ્વામ: વગેરે વિધિવાક્યોથી પ્રવૃત્તિ થાય છે, તેથી ત્યાં ઈષ્ટસાધનતાદિ આ કારણો રહ્યા છે તેમ માનવું જોઈએ. આ વિશ્વજિત વગેરે યજ્ઞોનું ફળ જણાવ્યું નથી ત્યાં સ્વર્ગને ફળ માનવું જોઈએ, કેમકે
‘: સ્વ: સર્વાન પ્રતિ વશિષ્ટ' ન્યાયથી ત્યાં સ્વર્ગને ઈષ્ટ મનાય છે, તેથી મા વિશ્વજિતાદિ યજ્ઞમાં પણ ઈષ્ટસાધનતાનું જ્ઞાન નેત' વિધ્યર્થ-પ્રયોગથી થાય છે. આ જ શંકાકાર : જ્યાં ફળ જણાવ્યું નથી ત્યાં તો વિશ્વજિત ન્યાયથી અમે ફળ તરીકે કામ
સ્વર્ગને માની લઈશું, પરંતુ કર્મ બે પ્રકારના છે : નૈમિત્તિક કર્મ અને નિત્ય કર્મ. ત્યાં જ છે નિત્યકર્મના તો કોઈ ફળ જ નથી તેમ સ્પષ્ટ જણાવ્યું છે, તેથી નૈમિત્તિક કર્મના ફળ તરીકે છે સ્વર્ગ મનાય પણ નિત્યકર્મના ફળ તરીકે તો સ્વર્ગાદિ મનાય જ નહીં. આમ સંધ્યા- છે. એ વંદનાદિ નિત્યકર્મમાં ઈષ્ટની સાધનતાનું જ્ઞાન નથી તેથી તેમાં પ્રવૃત્તિ થવી ન જોઈએ, જે છે જ્યારે મહઃ સચ્ય રૂપાલીત' ના વિધ્યર્થ-પ્રયોગથી પ્રવૃત્તિ થાય છે તેનું શું ?
બ્રહ્મલોકની પ્રાપ્તિ તેનું ફળ છે તેમ પણ નહીં કહી શકાય, કેમકે તેમ કહેવાથી 0 0 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૩૬)
જિલ્લા