________________
છે પ્રતિસંધાન કરે છે અને તેથી તે પ્રવૃત્તિ કરે છે તેવું બનતું નથી. છતાં જો તમે તેમ જ એ કહેવા માંગો કે અમુકની પ્રવૃત્તિને જોઈને તપ્રવૃત્તિપ્રસામગ્રીસંપન્નોટૂ એવા
પ્રતિસંધાનથી પ્રવૃત્તિ થાય છે તો યૌવનવયમાં સંભોગાદિમાં કોઈની પ્રવૃત્તિ જ ન જ થવાની આપત્તિ આવશે, કેમકે જેણે કોઈની સંભોગક્રિયા જોઈ નથી તેની સંભોગઆ ક્રિયામાં યૌવનવયમાં પ્રવૃત્તિ તો થાય છે, તો અહીં તેવી ક્રિયાવાળા સાધનસંપન્ન કોઈનું
પોતાનામાં પ્રતિસંધાન તો થયું જ નથી તો પ્રવૃત્તિ શી રીતે થઈ? છે તે જ રીતે કોઈએ સાંકેતિક પોતાની લિપી બનાવી. હવે તે લિપીનો અર્થ બીજા છે તો કોઈ જાણતા જ નથી. હવે તે જ પુરૂષ પોતાની લિપીમાં પ્રવૃત્તિ કરે છે, પોતે તેનો છે છે અર્થ જાણે છે, તેથી પોતાને તો તેવી પ્રવૃત્તિ કરવામાં વાંધો નથી ને ? છતાં તમારા જ
મતે તો તે પોતાની લિપીમાં પ્રવૃત્તિ જ નહીં કરી શકે, કેમકે તેણે કોઈને તે લિપીનો છે નું ઉપયોગ કરતા જોયો જ નથી કે જેને જોવાથી તેવા સાધનવાળો હું છું તેવું પ્રતિસંધાન છે થાય. વળી જે પ્રવૃત્તિ માત્ર પોતાને જ અનુભવસિદ્ધ હોય તેવી પ્રવૃત્તિ અન્ય ક્યાંય ન જોવા છતાં પણ તેમાં પ્રવૃત્તિ થાય છે, તેથી માનવું જ પડે છે તેવું પ્રતિસંધાન પ્રવૃત્તિ જ પ્રત્યે કારણ નથી. આ તેથી હમણાનું જ ઈષ્ટસાધનતાનું જ્ઞાન, હમણાનું જ કાર્યસાધ્યતાનું જ્ઞાન અને તે હમણાનું જ બલવદનિખાનનુબંધિત્વનું જ્ઞાન પ્રવૃત્તિ પ્રત્યે કારણ છે તેમ માનવું જરૂરી
ક છે.
છે દેવદત્ત ત્રીસ વર્ષની ઉંમરે પચાસ કિલો વજન ઊંચકી શકતો હોવાથી સીત્તેર વર્ષની છે છે ઉંમરે પણ પચાસ કિલો વજન ઊંચકવામાં કૃતિસાધ્યતા-જ્ઞાન તો હાજર છે છતાં તે જ
ઊંચકવાની પ્રવૃત્તિ કરતો નથી, કેમકે તે પૂર્વેનું કૃતિસાધ્યતા-જ્ઞાન છે. અત્યારે તો પંદર ૪ કિલો વજન પણ માંડ ઊંચકી શકે તેમ છે. આમ વર્તમાનકાલીન જ્ઞાન જ કારણ બને છે છે પણ ભૂતકાલીન કે ભવિષ્યકાલ સંબંધી જ્ઞાન કારણ ન બને. રાજપુત્રની ભાવિ િયૌવરાજયમાં પ્રવૃત્તિ થતી જ નથી, કેમકે તેને ભાવિ કૃતિસાધ્યતાનું જ્ઞાન વર્તમાનમાં છે જ હાજર નથી.
તે જ રીતે જેને ભોજનથી તૃપ્તિ થઈ ગઈ છે તે પુરૂષને ભોજન પૂર્વે ઈષ્ટસાધનતાનું આ જ્ઞાન દૂધપાકમાં હતું તેથી તેની દૂધપાકમાં પ્રવૃત્તિ થઈ હતી, પણ તૃપ્તિ થઈ જવાથી તે કા હવે વર્તમાનમાં ઈષ્ટસાધનતાનું જ્ઞાન હાજર નથી, તેથી ભૂતકાલીન ઈષ્ટસાધનતા-જ્ઞાન કી કર્યું હોવા છતાં તેની દૂધપાકના ભોજનમાં પ્રવૃત્તિ થતી નથી.
વિષભક્ષણમાં બલવદનિદાનુબંધિત્વનું જ્ઞાન છે તેથી તેમાં પ્રવૃત્તિ થતી નથી. પણ છે 0 0 0 - ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (૩૧)
##