________________
વ્યાપાર સિવાય અન્ય કોઈની અપેક્ષા રાખતું નથી. શિકીષ એ કૃતિસાધ્યતા-જ્ઞાનથી એ સાધ્ય છે, કેમકે ફરજૂ અતિસાધ્યમ્ એવું જ્ઞાન થયા વિના ચિકીષ થતી જ નથી. આ છે તેથી કૃતિસાધ્યતા-જ્ઞાનથી જન્ય ચિકીષ એ કૃતિસાધ્યતા-જ્ઞાનથી જન્ય પ્રવૃત્તિની જનક
છે. તેથી ચિકીર્ષા જ વ્યાપાર (દ્વાર) બને છે, કેમકે તેમાં વ્યાપારનું તન્નત્વે સતિ તન્નચનનમ્ લક્ષણ ઘટી જાય છે. જ ઈચ્છામાં જે પ્રકાર હોય તે જ પ્રકાર બને છે જેમાં તેવી જે સ્વપ્રકારપ્રકારક ધી, છે એનાથી જે જન્ય એ ચિકીષ કહેવાય. પગદં વાળ = એવી ઇચ્છામાં પાક પ્રકાર જ તરીકે છે અને એ જ પાક પાલ: મતિષ્ણ: અહીં પ્રકાર છે. આ પઃિ છે પ્રતિસાથ્થ: રૂપ જે બુદ્ધિ, એનાથી જન્ય જે ઈચ્છા, તે જ ચિકીર્ષા. (પ્રતિસાધ્ય છે પાલ: મવતુ રૂ૫)
આમ (૧) મદં પારવાાિ - ઈચ્છા. (૨) વાવ અતિસાધ્ય-સ્વપ્રકાર,કારકધી. ઈચ્છા = કૃતિસાધ્યતાના જ્ઞાનથી જન્ય (૩) પ્રતિક્ષા: પો મવત - ચિકીર્ષા અહીં કૃતિસાધ્યત્વ પ્રકાર છે.
કૃતિસાધ્યત્વ ચિકીર્ષામાં પ્રકાર છે તેથી કૃતિસાધત્વપ્રકારક જ્ઞાન એ ચિકીર્ષામાં ક કારણ છે. તે ચિકીષ દ્વારા કૃતિસાધ્યતાનું જ્ઞાન એ પ્રવૃત્તિમાં હેતુ છે. જ આમ માત્ર કૃતિસાધ્યતાના જ્ઞાનને જ કારણ માનવાથી કોઈ આપત્તિ ન આવતી હોય
હોવાથી ઈષ્ટ-સાધનતાના જ્ઞાનને કારણ માનવાની જરૂર નથી. છે છતાં પણ જો તમારો ઈષ્ટસાધનતા-જ્ઞાનને કારણ માનવાનો આગ્રહ જ હોય તો છે ત્યાં વ્યભિચાર આવે છે. જેમકે સંધ્યાવંદનાદિ જેવા જે નિત્યકર્મો છે તેમાં ઈષ્ટસાધનતાનું વિજ્ઞાન છે જ નહીં, છતાં સંધ્યાવંદનાદિ નિત્યકર્મોમાં પ્રવૃત્તિ તો થાય જ છે. તેથી કારણ છે જ ન હોવા છતાં કાર્ય થવાથી વ્યતિરેક-વ્યભિચાર આવ્યો.
શંકાકાર : પણ સંધ્યાવંદનાદિમાં ઈષ્ટસાધનતા-જ્ઞાન નથી તેમ શી રીતે કહેવાય? આ પ્રભાકર ઃ સંધ્યાવંદનાદિ નિત્ય પ્રવૃત્તિઓનું કોઈ જ ફળ અમે માનતા નથી. તેની
ઉપાસના કરવાથી કોઈ જ ફળ મળતું નથી. પણ જો તેની ઉપાસના ન કરાય તો પાપ જ લાગે છે, તેની ઉપાસના કરવાથી પાપ ન બંધાય, અર્થાત્ પ્રત્યવાય (પાપ) અભાવ રહે છે છે એટલું જ, પણ તેનાથી કાંઈ સ્વર્ગાદિ ફળની પ્રાપ્તિ ન થાય. જેમ કાણી આંખમાં અંજન જ આંજવાનું કોઈ ફળ નથી, છતાં પણ તે ભવિષ્યમાં દુઃખે નહીં તેટલા માટે જ અંજન ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૩૫)
શિક છે જ છે