________________
તેમાં પ્રતિબંધક છે. ‘બળવાન’ પદ જરૂરી છે, કેમકે જો તે મૂકવામાં ન આવે તો માત્ર ઈષ્ટસાધનતાનું જ્ઞાન પ્રતિબંધક નથી. ઝેરમિશ્રિત દૂધપાકમાં પણ ઈષ્ટસાધનતાનું જ્ઞાન છે પણ તે દ્વિષ્ટસાધનતા-જ્ઞાન કરતાં બળવાન નથી માટે ઈષ્ટસાધનતાનું જ્ઞાન ત્યાં પ્રતિબંધક બનતું ન હોવાથી તે દ્વેષનો વિષય બને છે અને તેથી ઝેરમિશ્રિત દૂધપાકની ઈચ્છા થતી નથી.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૩૫૧)