________________
છ ઉદયનાચાર્યઃ વ્યતિરેકના સહચારના જ્ઞાનથી પણ અન્વયવ્યાપ્તિ જ ગૃહીત થાય છે જ છે પણ વ્યતિરેકવ્યાપ્તિનું જ્ઞાન અનુમિતિનું કારણ નથી. જ શંકાકાર : વ્યતિરેક-સહચારથી જો અન્વય-વ્યાપ્તિ-ગ્રહ જ થતો હોય અને આ વ્યતિરેકવ્યાપ્તિ-ગ્રહ ન થતો હોય તો વ્યતિરેકવ્યાપ્તિનો ગ્રહ ન થવાથી કારણસર્વે , આ કાર્યસત્ત્વ થવાથી વ્યતિરેકી અનુમિતિ પણ નહીં થઈ શકે ને? કેમકે વ્યતિરેક-વ્યાપ્તિ ગ્રહ એ જ નથી તો અનુમિતિ શી રીતે થાય? તેથી કેવલવ્યતિરેકી અનુમાનોની અનુપત્તિ થઈ જ ન જવાની આપત્તિ આવશે. છ ઉદયનાચાર્યઃ ના, વ્યતિરેકી અનુમિતિ પ્રત્યે વ્યતિરેક-વ્યાપ્તિગ્રહ કારણ જ નથી. આ છે તેથી વ્યતિરેક-વ્યાપ્તિગ્રહ ન થવાથી કેવલવ્યતિરેકી અનુમાનોની અનુપપત્તિ થવાની છે લિ આપત્તિ છે જ નહીં. છે જ્યાં અન્વય-સહચારથી વ્યાપ્તિનો ગ્રહ થાય ત્યાં અન્વયી અનુમાન જાણવું અને આ છે જ્યાં વ્યતિરેક-સહચારથી વ્યાપ્તિનો ગ્રહ થાય ત્યાં વ્યતિરેક અનુમાન જાણવું.
વદ્ધિમાન ઘૂમર્ સ્થળે યત્ર યત્ર ધૂમ: તત્ર તત્ર વહ્નિ એવા અન્વય-સહચારગ્રહથી ક વદ્વિનિરૂપિત વ્યાપ્તિ ધૂમમાં ગ્રહણ થાય છે તે અન્વય-વ્યાપ્તિ છે અને યત્ર યાત્રા જ વમવઃ તત્ર તત્ર ધૂમાવ: રૂ૫ વ્યતિરેક-સહચારગ્રહથી ધૂમાભાવનિરૂપિત વ્યાપ્તિ જ મનું વન્યભાવમાં ગૃહીત થાય છે તે વ્યતિરેકી-વ્યાપ્તિ કહેવાય છે. જ શંકાકારઃ પૃથ્વી તો મિતે અન્યવર્ઘાત્ માં સાધ્ય = ઇતરભેદ એ અન્યત્ર છે તો ક્યાંય દષ્ટાંત તરીકે ઉપલબ્ધ થતો જ નથી તો પછી વ્યતિરેક-સહચારનો ગ્રહ શી છે આ રીતે કરશો ? - ઉદયનાચાર્ય : ઘટાદિરૂપ પૃથ્વીના અમુક દેશાદિમાં સાધ્ય ઇતરભેદનો ગ્રહ કરી
લેવો, અર્થાત્ ઘટાદિ પૃથ્વીમાં સ્વતરભેદનો નિર્ણય કરી લેવો. ત્યારપછી ઘટ પાર્થિવ આ છે માટે પૃથ્વીવાવચ્છેદેન સકલ પૃથ્વીમાં પણ ઇતરભેદનો ગ્રહ કરી લેવો, કેમકે ત્યાં જ આ પણ ગંધની ઉપલબ્ધિ થાય જ છે.
ૐ
જ છે કે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૪૨) જો જ છે