________________
- આપત્તિ આવે. માટે પ્રાચીન અહીં ડૂતરૂપવત્ત્વ ને ઉપાધિ માને છે. હવે વાયુમાં સદ્ગતિરૂપવર્તમ ન હોવાથી તેનું પ્રત્યક્ષ માનવાની આપત્તિ આવશે નહીં, તેથી દ્ધતિરૂપવંત્ત્વમ્ એ ઉપાધિ છે. તેથી તેમાં ઉપાધિનું લક્ષણ ઘટવું જોઈએ.
હૂતરૂપવત્ત્વમ્ હેતુને અવ્યાપક તો છે જ, કેમકે હેતુ વાયુમાં રહ્યો છે પણ ઉદ્ભૂત જ રૂપ વાયુમાં નથી રહ્યું. પરંતુ સાથે સાથે તે સાધ્યને પણ અવ્યાપક છે કિન્તુ વ્યાપક નથી, છે છે કેમકે પ્રત્યક્ષત્વમ્ રૂપ સાધ્ય આત્મામાં પણ રહ્યું છે, કેમકે આત્માનું માનસપ્રત્યક્ષ થાય છે જ છે, પરંતુ આત્મામાં તૂતરૂપવર્તમ્ નથી રહ્યું. આમ સાધ્યમિકતવ્યાપવિત્વમ્ અને લક્ષણાંશ સ્કૂતરૂપવત્ત્વમ્ રૂપ ઉપાધિમાં ન જવાથી અવ્યાપ્તિ દોષ આવ્યો.
વળી (૩) દ્ધો વિનાશ નચત્નીત્ા જે જે જન્ય હોય તે વિનાશી હોય. ધ્વંસ એ પણ જન્ય છે તેથી તેને વિનાશી માનવો પડે. પણ ધ્વસ તો નિત્ય છે, અવિનાશી છે. છે તેથી પ્રસ્તુત અનુમાનમાં ઉપાધિ તરીકે માવતમ્ માનવું પડે. ભાવત્વેન જન્ય હોય તે જ વિનાશી હોય. ધ્વંસ એ ભાવત્વેન જન્ય નથી, તેથી તે વિનાશી પણ નથી. (ધ્વસ અભાવાત્મક છે.)
આમ માવત્વમ્ ઉપાધિ બનતાં તેમાં ઉપાધિનું લક્ષણ જવું જોઈએ. અન્યત્વ” જ ધ્વંસમાં રહેતું હોવા છતાં માવત્વમ્ ધ્વસમાં નથી રહેતું તેથી માતૃત્વમ્ એ હેત્વમમતા- વ્યાપવવત્ છે પણ સધ્યવ્યાપેક્ષત્વમ્ નથી, કેમકે સાધ્ય વિનાશિત્વ અર્થાત્ વિનાશ એ પ્રાગભાવમાં પણ રહ્યો છે પણ ત્યાં માવત્વમ્ ઉપાધિ રહી નથી. આમ માવત્વમ્ એ છે સાધ્યવ્યાપક નહીં પણ સાધ્ય-અવ્યાપક છે તેથી તેમાં ઉપાધિના લક્ષણનો છે સાધ્યમમતાપર્વમ્ અંશ ન જવાથી અવ્યાપ્તિ દોષ આવ્યો. આમ તમારા આ લક્ષણની શાનિચવમ, સમૂતરૂપવત્ત્વમ્ અને માવતમ ઉપાધિઓમાં અવ્યાપ્તિ ન થાય છે. से मुक्तावली : न, यद्धर्मावच्छिन्नसाध्यव्यापकत्वं तद्धर्मावच्छिन्नसाधनाव्याप
कत्वमित्यर्थे तात्पर्यात् । मित्रातनयत्वावच्छिन्नश्यामत्वस्य व्यापकं शाक* पाकजत्वं, तदवच्छिन्नसाधनाव्यापकं च । एवं पक्षधर्मबहिर्द्रव्यत्वावच्छिन्नप्रत्यक्षत्वस्य व्यापकमुद्भूतरूपवत्त्वम्, बहिर्द्रव्यत्वावच्छिन्नसाधनस्याव्यापकं च । एवं ध्वंसो विनाशी जन्यत्वादित्यत्र जन्यत्वावच्छिन्नसाध्यव्यापकं भावत्वं
ન્યાયસિદ્ધાનમુક્તાવલી ભાગ૧ (૩૨) છે