SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ જ લક્ષણની અતિવ્યાપ્તિ પણ થતી નથી. છે હવે જો સાધ્યમમત વ્યાપવિત્વમ્ પદનું ઉપાદાન ન કરાય તો ત્વમમત વ્યાપર્વમ્ લક્ષણ બનશે. જો દ્રવ્ય દ્રવ્યત્વ હવે અહીં પૃથ્વીત્વ એ હેતુ-અભિમત આ આ દ્રવ્યત્વને અવ્યાપક છે તેથી પૃથ્વીત્વમાં લક્ષણ ઘટી જતાં તેને ઉપાધિ માનવાની આપત્તિ આવશે, પણ સાધ્યાભિમત દ્રવ્યને પૃથ્વીત્વ વ્યાપક નથી તેથી સાધ્યાભિમતવ્યાપકત્વ તેમાં ન જવાથી હવે અતિવ્યાપ્તિ નહીં આવે. છે. હવે જો સાથનામમતાવ્યા ત્વમ્ પદનું ઉપાદાન ન કરો તો લક્ષણ દ્રવ્યત્વમાં છે છે ચાલ્યું જતાં તેને ઉપાધિ માનવાની આપત્તિ આવશે. જ્યાં જ્યાં વહ્નિ છે ત્યાં ત્યાં દ્રવ્યત્વ છે છે જ. તેથી તે સાધ્યવ્યાપક હોવાથી તેનામાં સાધ્યમ તિવ્યાપર્વમ્ લક્ષણ આવી છે જશે. તે અતિવ્યાપ્તિ નિવારવા સાધનામિત વ્યાપકત્વમ્ મૂક્યું છે. દ્રવ્યત્વ ધૂમને આ અવ્યાપક નથી પણ વ્યાપક છે. તેથી હવે દ્રવ્યત્વને ઉપાધિ માનવાની આપત્તિ નહીં ન આવે. તેથી “સાધ્યમિકતવ્યાપhત્વે સતિ સાધનામિકતાવ્યાત્વિમ્' એ ઉપાધિનું જ આ નિર્દોષ લક્ષણ બન્યું. જ શંકાકાર : તમારું ઉપાધિનું લક્ષણ બરાબર નથી, કેમકે તેમાં ઘણાં સ્થાને આવ્યાપ્તિ ન આવે છે. જેમકે : છે (૧) સાધનાવચ્છિન્નસાધ્યના વ્યાપક શાકપાકજન્યત્વ રૂપ ઉપાધિમાં અવ્યાપ્તિ છે િઆવે છે. શાકપાકજન્યત્વ એ ઉપાધિ છે અને તે સાધ્યાભિમત શ્યામત્વને વ્યાપક નથી, છે કેમકે કોયલ, ઘટ વગેરેમાં પણ શ્યામત્વ હોવા છતાં શાકપાકજન્યત્વ નથી. આમ છે છે શાકપાકજન્યત્વ એ સાધ્યાભિમતવ્યાપક ન હોવાથી તેમાં ઉપાધિનું લક્ષણ ન જવાથી આ અવ્યાપ્તિ દોષ આવ્યો. . (૨) પક્ષધર્માવચ્છિન્નસાધ્યના વ્યાપક ડૂતરૂપવર્તમ્ ઉપાધિમાં અવ્યાપ્તિ આવે છે આ વાયુ પ્રત્યક્ષ પ્રત્યક્ષસ્પર્શાશ્રયસ્વીત્ પ્રાચીન વાયુનું પ્રત્યક્ષ માનતા નથી તેથી તે જ તેમણે ઉપરના અનુમાનનો વિરોધ કરવો જરૂરી છે. તેમના મતે આ અનુમાન સોપાધિક મા જ છે. તે ઉપાધિ છે, ઉબૂતરૂપવત્ત્વ. પ્રત્યક્ષ માટે જરૂરી કારણ ઈન્દ્રિયવિષયસંનિકર્ષ છે જ છે તેમ મહત્ત્વ અને ઉદ્ભૂત રૂપ પણ છે. મહત્ત્વ તો વાયુમાં પણ રહ્યું છે, પણ ઉદ્ભૂત છે રૂપ વાયુમાં રહ્યું નથી. તેથી ‘ઉડૂતરૂપવત્ત્વમ્'ને ઉપાધિ માનવી પડે છે. જો આ ઉપાધિ . જ ન માનીએ તો વાયુ પણ પ્રત્યક્ષ સ્પર્શનો આશ્રય હોવાથી વાયુનું પ્રત્યક્ષ માનવાની 3 . . . ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (૩૧) છ છે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy