________________
છે બાબતેણે ઉપાધિ-નિરૂપણ
कारिकावली : साध्यस्य व्यापको यस्तु हेतोरव्यापकस्तथा ।
स उपाधिर्भवेत्तस्य निष्कर्षोऽयं प्रदर्श्यते ॥१३८॥ मुक्तावली : इदानी परकीयव्याप्तिग्रहप्रतिबन्धार्थमुपाधि निरूपयति-* * साध्यस्येति । साध्यत्वाभिमतव्यापकत्वे सति साधनत्वाभिमताव्यापकत्वमु
पाधित्वमित्यर्थः । ननु स श्यामो मित्रातनयत्वादित्यत्र शाकपाकजन्यत्वं नोपाधिः स्यात्, तस्य साध्यव्यापकत्वाभावात् श्यामत्वस्य घटादावपि
सत्त्वात्, एवं वायुः प्रत्यक्षः प्रत्यक्षस्पर्शाश्रयत्वादित्यत्रोद्भूतरूपवत्त्वं * नोपाधिः स्यात्, प्रत्यक्षत्वस्यात्मादिषु सत्त्वात् तत्र च रूपाभावात् । एवं ध्वंसो विनाशी जन्यत्वादित्यत्र भावत्वं नोपाधिः स्यात्, विनाशित्वस्य
प्रागभावेऽपि सत्त्वात् तत्र च भावत्वाभावादिति चेत् ? કરી મુક્તાવલી : વ્યાપ્તિ ગ્રહનો પ્રતિબંધ કરનારી ઉપાધિ હોય છે. વ્યાપ્તિગ્રહમાં
વ્યભિચારનું અનુમાન ઉપાધિગ્રહથી થાય છે. હેતુ અને સાધ્યનો જે વ્યાપ્ય-વ્યાપકભાવ છે છે તેને લઈને વ્યાપ્તિનું જ્ઞાન થાય છે, પણ ઉપાધિનું જ્ઞાન થતાં તે વ્યાપ્ય-વ્યાપકભાવ છે
જણાવતી વ્યાપ્તિનો પ્રતિબંધ થાય છે. છે જયારે એક વાદી કોઈ અનુમાન રજુ કરે ત્યારે તે વ્યાપ્તિનો પ્રતિબંધ કરવો જરૂરી છે જ છે. જો તેના અનુમાનમાં બાધ, સત્પતિપક્ષ વગેરે કોઈપણ હેત્વાભાસો ન જણાય તો તે છે. છેલ્લે વ્યભિચારની શંકાથી તેની વ્યાપ્તિ તોડવાની હોય છે. ત્યાં જો ઉપાધિનું જ્ઞાન થઈ જ ન જાય તો તરત જ વ્યભિચારની શંકા કરીને વાદીનું અનુમાન પ્રતિબંધિત કરી શકાય છે. આ તેથી વાદીની વાતને તોડી નાંખવા ઉપાધિનું જ્ઞાન જરૂરી છે. પર્વતો ધૃવિન વ માં ધૂમ સાધ્ય છે અને વદ્ધિ હેતુ છે. વાદી જ્યારે ઉપરોક્ત અનુમાન રજુ કરે ત્યારે તેમાં જ
બાધાદિ કોઈ હેત્વાભાસો ન મળવાથી છેલ્લે વ્યભિચારની શંકા કરવાની છે. તેથી જ એ ઉપાધિ શોધવી જરૂરી છે.
“સાધ્યવ્યાપવિત્વે પતિ સાથનાવ્યા ત્વમ્' એ ઉપાધિનું લક્ષણ છે, અર્થાત્ જે સાધ્યને વ્યાપક હોઈને સાધન= હેતુને અવ્યાપક હોય તે ઉપાધિ છે. જો કે અસસ્થળમાં છે છે જ ઉપાધિ મુકવાની હોય છે. અને તેથી તે અસસ્થળમાં સાધ્ય સાધ્ય નથી હોતું અને
" જ એ જ
ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (૩૧)
-
-