________________
तथापि हेतुतावच्छेदकरूपेणाऽवृत्तित्वं वाच्यं, हेतुतावच्छेदकं तादृश* वृत्तिताऽनवच्छेदकमिति फलितोऽर्थः ॥
* અંતિમ નિષ્કર્ષ * મુક્તાવલી : (૫) પ્રશ્ન : હજી પણ લક્ષણની અવ્યાપ્તિ થાય છે. તે આ રીતે घटो द्रव्यं विशिष्टसत्त्वात् (गुणकर्मान्यत्वविशिष्टसत्त्वात् ।)
સત્તા તો દ્રવ્ય, ગુણ, કર્મ ત્રણેયમાં છે. દ્રવ્ય એ ગુણ-કર્મથી અન્ય છે માટે દ્રવ્યમાં ગુણકર્માન્યત્વ છે તેમ સત્તા પણ છે. આમ દ્રવ્યમાં ગુણકર્માન્યત્વવિશિષ્ટ સત્તા રહી. આ છે જયાં જ્યાં ગુણકર્માન્યત્વવિશિષ્ટ સત્તા હોય ત્યાં ત્યાં દ્રવ્યત્વ હોય. ઘટમાં ગુણકર્માન્યત્વવિશિષ્ટ સત્તા છે માટે ઘટમાં દ્રવ્યત્વ છે, અર્થાત્ ઘટ એ દ્રવ્ય છે. આમ અહીં વિશિષ્ટસત્તા એ સદ્ધતુ છે પણ તેમાં વ્યાપ્તિનું લક્ષણ અવ્યાપ્ત થાય છે. તે આ રીતે :
સાધ્યવદ્ = દ્રવ્યત્વવત્ = દ્રવ્ય, સાધ્યવથી અન્ય ગુણકર્મ, એમાં શુદ્ધ સત્તા વૃત્તિ છે. હવે ‘વિશિષ્ઠ શુદ્ધ નાિિરવ્ય' એ ન્યાયથી શુદ્ધ સત્તા અને વિશિષ્ટ સત્તા એક એ જ છે, માટે સાધ્યવદન્ય ગુણકર્મમાં શુદ્ધ સત્તા છે તો વિશિષ્ટ સત્તા પણ વૃત્તિ જ છે.
આમ વિશિષ્ટ સત્તામાં સાધ્યવદન્યની વૃત્તિતા જ આવી ગઈ, વૃત્તિત્વાભાવ ન આવ્યો છે છે એટલે લક્ષણની અવ્યાપ્તિ થઈ.
ઉત્તર : સારું, તો હજી એક છેલ્લો પરિષ્કાર કરીશું. પણ એ પહેલાં એ વાત સમજી છે જ લઈએ કે વિશિષ્ટ સત્તા અને શુદ્ધ સત્તા એક હોવા છતાં વિશિષ્ટ સત્તાત્ર અને શુદ્ધ છે
સત્તાત્વ એ બે એક નથી. વિશિષ્ટ સત્તા એ હેતુ છે માટે વિશિષ્ટ સત્તાત્વ એ છે હેતુતાવચ્છેદક છે. સાધ્યવદન્ય ગુણકર્મ છે અને શુદ્ધ સત્તા એ સાધ્યવદન્ય ગુણકર્મમાં જ વૃત્તિ છે માટે વૃત્તિતા વચ્છેદક શુદ્ધ સત્તાત્વ છે. હવે જ્યારે શુદ્ધ સત્તાત્વ અને વિશિષ્ટ આ સત્તાત્વ એ બે એક નથી એટલે હેતુતાવચ્છેદક (વિશિષ્ટ સત્તાત્વ) એ વૃત્તિતાનો આ આ અવચ્છેદક ન જ કહેવાય, અર્થાત્ વૃત્તિતાનવચ્છેદક એવો હેતુતાવચ્છેદક કહેવાય. આ મા એટલે અમે અહીં એમ કહેવા માંગીએ છીએ કે સાધ્યવદન્યથી નિરૂપિત વૃત્તિતાનો છે જો જે અભાવ લેવાનો તે હેતુસાવચ્છેદક રૂપેણ વૃત્તિતાનો અભાવ લેવાનો. આમ હવે જ સાધ્યવદન્ય ગુણકર્મમાં હેતુતાવચ્છેદક વિશિષ્ટસત્તાવેન રૂપેણ વિશિષ્ટ સત્તાની તો જે વૃત્તિતાનો અભાવ છે જ, અર્થાત્ જે હેતુસાવચ્છેદક છે (વિશિષ્ટ સત્તાત્વ) તે જ વૃત્તિતાનવચ્છેદક બને છે. એટલે વૃત્તિતાનવચ્છેદક જે હેતુસાવચ્છેદક ધર્મ, તાદશધર્મવત્ત્વ
0 0 0 0 0 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૨) તે છે કે આ